SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ hoteraturoscowbscsacsosh shostbusterswobodnows b bedkMkØkd* * * * * જોઈએ કે જે સમવાયિકારણતાને પોતાની સાથે જ પકડી રાખે. હવે પૃથ્વીત્વ એવો ધર્મ | નથી, કેમકે તે તો માત્ર પૃથ્વીરૂપ દ્રવ્યમાં જ રહે, જલાદિ દ્રવ્યમાં નહિ. અને જો પ્રમેયત્વ લઈએ તો તે નવેય દ્રવ્યમાં તો રહે છે પણ દ્રવ્યની બહાર ગુણાદિમાં પણ રહે છે માટે તેને પણ ન લેવાય. એટલે સમાયિકારણતાની સાથે જ રહેનારો અવચ્છેદક ધર્મ માત્ર દ્રવ્યત્વ જ બને. વતિ = તાંતાન્ પયાર્ છત્તિ = પ્રણોતિ રૂતિ દ્રવ્યમ્ આ | ઉપરથી અનુમાન થાય કે વાઈસમવાયRUતા ફિઝિથવછત્રા RUતાત્વીત. | તનુનઝપટમવાવિIRUતાવત્ જેમ તંતુમાં પટની સમવાયિકારણતા છે, તો તે તખ્તત્વધર્મથી અવચ્છિન્ન છે તેમ જગતના તમામ કાર્યના જે સમાયિકારણો છે તેમનામાં રહેલી સમવાયિકારણતા કોઈક ધર્મથી અવચ્છિન્ન હોવી જ જોઈએ. એ ધર્મ જ દ્રવ્યત્વ. અથવા એવું પણ અનુમાન થાય કે પૃથ્યાફિનિકસમવાયRUાતા વિક્રधर्मावच्छिन्ना कारणतात्वात्, तन्तुनिष्ठपटसमवायिकारणतावत् । હવે આ અનુમાનને ચિત્રમાં સમજીએ : સમવાયિકારણ દ્રવ્ય કાર્ય સમ.સં.થી અવચ્છિન્ના અવચ્છિન્ના દ્રવ્યત્વ સમ.કતા. કાર્યત્વ કાર્યતા આ કાર્યતા કાર્યતાથી અવચ્છિન્ના છે. આ કાર્યતા સમવાયસંબંધથી અવચ્છિન્ના છે, કેમકે કાર્ય સમવાયિકારણમાં સમવાયસંબંધથી રહે છે. (કાર્યને રહેવાનો સંબંધ તે કાર્યતાનો અવચ્છેદકસંબંધ) હવે સમવાયિકારણમાં જે સમવાયિકારણતા છે તેનો અવચ્છેદક ધર્મ અને સંબંધ જોઈએ. સમવાયિકારણતાનો અવચ્છેદકસંબંધ તે બને કે જે સમવાયિકારણને રહેવાનો સંબંધ હોય. સમવાયિકારણ સમવાયિકારણમાં (પોતાનામાં) તાદાત્મસંબંધથી રહે છે માટે સમાયિકારણતા તાદાત્મસંબંધથી અવચ્છિન્ના થઈ. હવે સમવાયિકારણતાનો અવચ્છેદક ધર્મ કયો ? સમવાયિકારણમાં રહેનારો ધર્મ તે સમવાયિકારણતાનો અવચ્છેદક ધર્મ બને. સમવાયિકારણ દ્રવ્ય જ છે માટે તેમાં રહેનારો દ્રવ્યત્વ ધર્મ સમવાયિકારણતાનો અવચ્છેદક બને. આમ સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વ જાતિની અનુમાનથી સિદ્ધિ થઈ. હવે તે અનુમાનને વિસ્તારીને આમ કહી શકાય : સમવયસમ્બન્ધાવચ્છિન્નાવચ્છિન્નવાર્યતાનિરપિતતાવાગ્ય * 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 * અવચ્છિન અવચ્છેદક, * * * * * * * * * * * * * * બ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૯) EYE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy