SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જજજasses Chatswooshaxshxsewwsexdodawcascostosowstosas costasostosowanachochodoo વ્યાપ્તિ એ બને કે જે અકારણગુણપૂર્વક હોય તે સ્પર્શવહ્ના (પૃથ્યાદિ ચાર) વિશેષગુણ ન હોય. આ વ્યાપ્તિ તો વ્યભિચરિત બને, કેમકે ઘટાદિના પાકજ રૂપાદિ અકારણગુણપૂર્વક છે જ છતાં સ્પર્શવત્ પૃથ્વીના વિશેષગુણ છે. હવે સત્યંત દલ લેવાથી પાકજ રૂપાદિને લઈને વ્યભિચાર નહિ આવે, કેમકે પાકજ રૂપાદિમાં અગ્નિસંયોગા| સમાયિકારણકવાભાવ નથી. હવે જો “અકારણગુણપૂર્વકત્વ' વિશેષ્યાંશને હેતુમાં ન લે તો વ્યાપ્તિ એ બને કે જે અગ્નિસંયોગાસમવાયિકારણકવાભાવવત્ હોય તે સ્પર્શવનો વિશેષ ગુણ ન હોય. આ વ્યાપ્તિમાં ય પટરૂપાદિને લઈને વ્યભિચાર આવે, કેમકે પટરૂપાદિ “અગ્નિસંયોગાસમવાયિકારણકવાભાવવત્ છે છતાં સ્પર્શવÁા વિશેષગુણ તો છે જ. હવે “અકારણગુણપૂર્વકપ્રત્યક્ષત્વાત’ જે કહ્યું છે તેમાં જો “પ્રત્યક્ષ' શબ્દ ન મૂકવામાં આવે તો શું થાય ? તે જોઈએ. જલીય પરમાણુના રૂપાદિ પ્રતિ અગ્નિસંયોગઅસમવાયિકારણ નથી તેમજ તે રૂપાદિ અકારણગુણપૂર્વક પણ છે જ. (કેમકે પરમાણુ કોઈમાં સમવેત હોત તો તે સમવાયિકારણના ગુણપૂર્વક પરમાણુના રૂપાદિ હોત.) આમ હેતુ ગયો અને જલીય પરમાણુના રૂપાદિ તો સ્પર્શવલ્તા વિશેષગુણ તો છે જ, એટલે સાધ્ય ન ગયું માટે વ્યભિચાર આવ્યો. હવે “અકારણગુણપૂર્વકપ્રત્યક્ષ–ાતુ' કહ્યું એટલે | જલીય પરમાણુના રૂપાદિમાં હેતુ જ નહિ જાય, કેમકે તે અકારણગુણપૂર્વક હોવા છતાં પ્રત્યક્ષ તો નથી જ. પ્રશ્ન : આમ આ અનુમાનથી શબ્દ એ પૃથ્યાદિ ચાર(સ્પર્શવ)નો વિશેષગુણ નથી એ સિદ્ધ થયું. તો શું એ દિફ, કાળ કે મનમાંના કોઈનો પણ વિશેષગુણ બની | શકે? ઉત્તર : ના. ચોથું અનુમાન : શો - વિનિમનાં ગુપ , વિશેષમુસ્વિી રૂપવત્ | દિગાદિના ગુણો સામાન્ય ગુણો છે, જ્યારે શબ્દ તો વિશેષગુણ છે માટે શબ્દ દિગાદિ ત્રણનો ગુણ બની શકે નહિ. પ્રશ્ન : તો શું શબ્દ આત્માનો વિશેષગુણ બની શકે ? ઉત્તર : ના. પાંચમું અનુમાનઃ શબ્દો માત્મવિશેષ:, વિિન્દ્રિયાત્વત્ રૂપવત્ | આત્માના વિશેષગુણો જ્ઞાન-સુખાદિ શ્રોત્રાદિ કોઈપણ બહિરિન્દ્રિયથી ગ્રાહ્ય નથી, TET ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૦) EEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy