SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ kustusseastuchachostbardooddooddoostudos destacados casos bascostoso.com “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 ગાયમાં પ્રવૃત્ત થાય છે તો તે પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જોત જાતિ છે. જો શબ્દ શોત્વ જાતિને લઈને થાય છે = જો શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બોવ છે=ો શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક બને છે. તેવી જ રીતે પતિ પદની અમુક મનુષ્યમાં પ્રવૃત્તિ થવામાં તે મનુષ્યમાં રહેલી | તેની પU = બુદ્ધિ નિમિત્ત બને છે માટે તે પતિ પદ ગુણપ્રવૃત્તિનિમિત્તક કહેવાય. એ જ રીતે પારંવ પદ પચનક્રિયાને લીધે છે માટે “પાચક પદ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક છે. પ્રશ્નઃ અહીં મવતિ ગમ્માત્ નમતુ તિ ભવ: એવી વ્યુત્પત્તિ કરીને નવ પદ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક પણ થઈ શકે છે તો પછી મવ પદને ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક તરીકે ન લેતાં જાતિપ્રવૃત્તિનિમિત્તક તરીકે ગ્રહણ કર્યું તેનું શું કારણ ? ઉત્તર : “ગોપાત્ : વત્નીયસ્વમ્ !' એ ન્યાયથી કોઈપણ પદના યૌગિક અને રૂઢ એમ બે અર્થ થતાં હોય ત્યારે રૂઢાર્થ બળવાન બને છે. તેથી અહીં ભવ પદ શિવમાં રૂઢ છે માટે તેને જાતિપ્રવૃત્તિનિમિત્તક પદ કહ્યું. અન્યથા જો ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક મિત્ર પદ લઈએ તો મવ પદનો અર્થ “કાળ' પણ કરવો પડે, કારણ કે જગતને ઉત્પન્ન થવામાં કાળ એ પણ કારણભૂત છે. દરેક યુગમાં ઈશ્વર નવા ભવનો અવતાર લે છે માટે અનેક ભવ થવાથી તેમાં રહેલ મવતિ એ જાતિ બને છે. એટલે કલ્પભેદથી નૃસિંહશરીરવત શિવ-શરીર પણ ભિન્ન હોવાથી જાતિબાધક એક વ્યક્તિત્વની શંકા પણ ટળી જાય છે. આમ નવ પદ જાતિપ્રવૃત્તિનિમિત્તક બનવાથી તે મવ પદ જ વિશેષ્ય બની શકે. આ આપત્તિથી મવ પદ વિશેષ્યવાચક બની રહે છે અને તેથી ઉક્ત કાવ્યદોષ ટળી શક્યો નહિ એટલે હવે અન્ય ઉપાયથી દોષનો નિરાસ કરતાં પહેલાં આપણે દોષનું | વિશેષ સ્વરૂપ સમજી લઈએ. આકાંક્ષા બે પ્રકારે ઃ (૧) ઉત્થાપ્ય (૨) ઉસ્થિત. ક્રિયાના અન્વય બાદ ઉઠાવવી | પડતી આકાંક્ષા ઉત્થાપ્ય કહેવાય. દા.ત. રામો કચ્છતિ પવિત: ! અહીં રામ: તિ એટલું થયા પછી તુ: રામ: એવી આકાંક્ષા સ્વયમેવ ઊઠતી નથી પરંતુ તેને ઉઠાવવી I પડે છે માટે તે ઉત્થાપ્ય કહેવાય. બીજા પ્રકારની આકાંક્ષા સ્વયમેવ ઉસ્થિત બને છે. દા.ત. પિતા સ્થિતિ ચૈત્રી અહીં પિતા નચ્છત્તિ એટલું થયા પછી પણ વય પિતા એ પ્રમાણે સ્વયં આકાંક્ષા ઉસ્થિત બને છે. જ્યાં ઉત્થિત આકાંક્ષા હોય ત્યાં સમાપ્તપુનરાત્તત્વ દોષ ન આવે. પરંતુ ઉત્થાપ્ય આકાંક્ષામાં જ આ દોષ આવે છે. અહીં પણ ઉક્ત શ્લોકમાં નવ પદના અનુસારે , STTTTTTT ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy