SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જનજાજિsess. Chci w ostossascostosos escascostosos estos costos dos casoscocco જન્યજલ સમવાધિકારણ જન્યસ્નેહ તાદાભ્ય સંબંધ કાર્યત્વ સમવાધિકારણતા સ્મહત્વ આ રીતે જન્યજલમાં જન્યસ્નેહની કારણતાના અવચ્છેદક તરીકે જન્યજલત્વની | સિદ્ધિ થઈ. બીજું અનુમાન : હવે નિત્યકલમાં જલત્વ સિદ્ધ કરીએ. એવો નિયમ છે કે જયાં સમવાયેન જન્યજલ હોય ત્યાં તાદાસ્પેન જલ હોય. સમવાયેન ચતુરણુક જલ પ્રતિ તાદાસ્પેન ચણક જ કારણ છે. (ચણક જલમાંથી ચતુરણુક જલ ઉત્પન્ન થાય.) એ જ રીતે સમવાયેન જયાં ચણક જલ ઉત્પન્ન થાય છે ત્યાં તાદાસ્પેન દુવ્યણુક જ કારણ છે. અને એ જ રીતે જ્યાં સમવાયેન દ્રવ્યણુક જલ ઉત્પન્ન થાય છે ત્યાં તાદાસ્પેન પરમાણુ જ કારણ છે. આમ થતાં દ્રવ્યણુક જલની | છે, કારણતાનો અવચ્છેદક પરમાણુજલનિષ્ઠ જલત્વ સિદ્ધ થઈ ગયું. ___ समवायसम्बन्धावच्छिन्नजन्यस्नेहत्वावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धा| वच्छिन्ना समवायिकारणता किञ्चिद्धर्मावच्छिन्ना कारणतात्वात् । स च धर्मः जलत्वम् । આ બે અનુમાનથી જન્યાજન્ય ઉભય જલમાં જલત્વ જાતિ સિદ્ધ થઈ. मुक्तावली : शुक्लरूपमेव जलस्येति दर्शयितुमुक्तं वर्णः शुक्ल इति, न तु शुक्लरूपवत्त्वं लक्षणम् । अथवा नैमित्तिकद्रवत्ववदवृत्तिरूपववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वम्, अभास्वरशुक्लेतररूपासमानाधिकरण| रूपववृत्तिद्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं वा तदर्थः । तेन स्फटिकादौ नातिव्याप्तिः । મુક્તાવલી : (૧) જલનું રૂપ : જલનો વર્ણ શુક્લ છે. આ ઉપરથી વનરૂપવત્તમ | એવું લક્ષણ ન થાય, કેમકે તેમ કરતાં તે લક્ષણ પૃથ્યાદિમાં અતિવ્યાપ્ત થઈ જાય, કેમકે, YYYY ન્યાયસિદ્ધાન્તમક્તાવલી ભાગ-૧૦ (૧૩૮) EYYYYYY
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy