SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Restorshowdows w hosesowowshoes stosowstawostosoccorsosasto બીજું કાર્ય ઉત્પન્ન થયું. ન્યાયની ભાષામાં આ જ વાતને આવી રીતે કહેવાય કે જે દ્રવ્ય | જે દ્રવ્યના ધ્વસથી ઉત્પન્ન થાય તે દ્રવ્ય તે દ્રવ્યના ઉપાદાનનું ઉપાદેય હોય. ભસ્મ-દ્રવ્ય | એ પાષાણ-દ્રવ્યના ધ્વસથી ઉત્પન્ન થાય છે માટે ભસ્મ દ્રવ્ય એ પાષાણના ઉપાદાન (પાર્થિવ પરમાણુઓ)નું ઉપાદેય (કાર્ય) કહેવાય. પાર્થિવ પરમાણુઓ પાષાણનું ઉપાદાન કારણ. પાષાણ costoskesaustastasewertowstawansowohxstboobs boscostosessorathtubetwettatotasot આ પાર્થિવ પરમાણુઓની જ ભસ્મ થઈ. यद् द्रव्यं यदव्यध्वंसजन्यं तत्तदुपादानोपादेयं, भस्मद्रव्यं पाषाणद्रव्यध्वंसजन्यं (ત) મદ્રવ્ય પાષાણોપાતાનોપાયમ્ | આ વાતને દૃષ્ટાન્તથી સમજીએ. એક મહાપટ છે. તેના એક હજાર તખ્તઓ છે. આ બધા તજુઓ મહાપટનું ઉપાદાન-કારણ કહેવાય. હવે જ્યારે મહાપટના બે-પાંચ આદિ તંતુઓ કાઢી લેવામાં આવે ત્યારે તે મહાપટનો ધ્વંસ થયો કહેવાય અને ખંડપટની ઉત્પત્તિ થઈ કહેવાય. આ ખંડપટ ક્યાં ઉત્પન્ન થયો? તેનો ઉત્તર એ જ છે કે મહાપટના ઉપાદાન જે તંતુઓ હતા તેમાં જ તે ઉત્પન્ન થયો. આમ મહાપટના ધ્વસથી જે ખંડપટ ઉત્પન્ન થયો તે ખંડપટ | મહાપટના ઉપાદાનનું ઉપાદેય=કાર્ય બન્યો. એ જ વાત પ્રસ્તુતમાં સમજવી. હવે પાષાણ-પરમાણુઓ તો પૃથ્વી છે જ, અને તેમાં જ પાષાણ ઉત્પન્ન | થયો. તેમાં પણ પૃથ્વીત્વ હોય જ. અને જ્યાં પૃથ્વીત્વ હોય ત્યાં ગંધ હોય જ. | તેમાં કોઈ બાધક નથી. આ રીતે પાષાણમાં પૃથ્વીત્વની અને તે પૃથ્વીત્વથી ગન્ધની સિદ્ધિ થઈ જાય 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 मुक्तावली : नानारूपेति । शुक्लनीलादिभेदेन नानाजातीयं रूपं पृथिव्यामेव वर्तते न तु जलादौ, तत्र शुक्लस्यैव सत्त्वात् । पृथिव्यां ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧) દ ર બ
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy