SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Chooxstwesoxstudaxstoodcasbarbosousta babastabases.cobertascosto * * * ** * * * 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 कारिकावली : तत्र क्षितिर्गन्धहेतुर्नानारूपवती मता । षड्विधस्तु रसस्तत्र गन्धस्तु द्विविधो मतः ॥३५॥ मुक्तावली : साधर्म्यवैधर्म्य निरूप्य सम्प्रति प्रत्येकं पृथिव्यादिकं | निरूपयति-तत्रेति । गन्धहेतुरिति । गन्धसमवायिकारणमित्यर्थः । यद्यपि गन्धवत्त्वमानं पृथिव्या लक्षणमुचितं तथापि पृथिवीत्वजातौ प्रमाणोपन्यासाय कारणत्वमुपन्यस्तम्, तथाहि-पृथिवीत्वं हि गन्धसमवायिकारणतावच्छेदकतया सिद्ध्यति, अन्यथा गन्धत्वावच्छिन्नस्याकस्मिकत्वापत्तेः ।। - મુક્તાવલીઃ સાધ-વૈધર્યનું નિરૂપણ કરીને હવે પૃથ્યાદિ પ્રત્યેક દ્રવ્યનું નિરૂપણ કરે છે. ગંધનું સમાયિકારણ પૃથ્વી છે. ગંધ એ કાર્ય છે. તે સમવાયસંબંધથી પૃથ્વીમાં રહે છે એટલે પૃથ્વીમાં સમવાયિકારણતા રહી. તે સમવાયિકારણતાનો અવચ્છેદક ધર્મ કોઈક હોવો જ જોઈએ, કેમકે જે સમવાયિકારણતા હોય છે તેને અવરચ્છેદક ધર્મ હોય જ છે. કપાલમાં ઘટની સમવાયિકારણતા છે તો તેનો અવચ્છેદક ધર્મ કપાલત્વ બને જ છે. તેમ ગંધની સમાયિકારણતાનો અવચ્છેદક ધર્મ પૃથ્વીત્વ સિદ્ધ થઈ જાય છે. આ રીતે અનુમાનથી પૃથ્વીમાં પૃથ્વીત્વ જાતિની સિદ્ધિ થાય છે. સમાયિકારણ ગધ-કાર્ય તે તે ધર્મ તાદાભ્ય ગન્ધત્વ સમવાય કાર્યતા સમાયિકારણતા गन्धनिष्ठसमवायसम्बन्धावच्छिन्नगन्धत्वावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धावच्छिन्नसमवायिकारणता किञ्चिद्धर्मावच्छिन्ना कारणतात्वात् कपालनिष्ठघटसमवायिकारणतावत् । स च धर्मः पृथ्वीत्वम् । આ રીતે અનુમાનથી પૃથ્વીમાં પૃથ્વીત્વ જાતિની સિદ્ધિ થઈ જાય છે. પ્રશ્ન : ઘટાદિમાં પૃથ્વીત્વ જાતિ તો પ્રત્યક્ષથી સિદ્ધ છે, પછી પૃથ્વીત્વ જાતિની = == ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧૪) :
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy