SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. ભરતેસર વૃત્તિ ( આર્દ્રકુમાર ચરિત્ર ) પુણ્યન ઇનસૂરિ भना उपदेशमां मा छे.... लज्जातो भयतो वितर्कविधितो मात्सर्यतः स्नेहतो लोभादेव हठाभिमान विषया श्रृंगार कीर्त्यादितः । दुःखात् कौतुक विस्मय व्यवहृते भावात् कुलाचारतो वैराग्याच्च भजंति धर्मममलं तेषाममेयं फलम् ।। લજ્જાથી....ભયથી... કે વૈરાગ્યથી જે નિર્માળ એવા धर्म ने छे. तेभने सभा भणे छे.... ૪૨. સુકૃત સાગર ક્ષેાક ૭૦ થી ૮૨ तत्पीडितानांपित्रोकः ! प्राणमद् भुक्ति मुक्तिदः । श्री पार्श्व ! स्तम्भनाधीश ! भवतः कृपया यदि ॥७०॥ संकटाद्विकटादस्माच्छुट्टिष्यामि विना धनम् । तहि त्वामहं यिष्यामि सर्वाङ्ग स्वर्ण भूषणैः ॥७१॥ श्री स्तम्भनजिनस्यैव मानयित्वोपयाचितम् । सुष्वाप स निशि ध्यायन्नुपसर्गहरस्तवम् ।।७२।। स तदा यद्दधे ध्यानं लीनत्रिकरणो जिने । स्यात्तद्यद्यैहिकाशंसामुक्तं तन्मुक्तिमाप्नुयात् ॥७३॥ घटयित्वा च सौवर्णं भासुराभरणोच्चयम् । गत्वा स्तम्भपुरे तेनाऽऽनचं श्री पार्श्व विश्वपम् ॥ ८२ ॥ કેદમાંથી છુટીશ તો હું સ્ત“ભનાધિપતિ પાર્શ્વનાથ ભગવાન ! હું તમને સર્વાંગ સુવર્ણના અલંકારથી પૂછશ.’ આવી માનતા પેથડશાના પિતા દેદાશાહે કરી...અને उवसग्गडरना ध्यानम सीन थया... (१८) 1 ૪૩. વીતરાગસ્તાત્ર ૨૦ મા પ્રકાશ ટીકા : પ્રભાનંદાચાય श्री हेमचंद्रप्रभवात् वीतरागस्तवादितः । कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितं । ॥ ईप्सितं मनोऽभिलषितमेहिकामुष्मिकं च फलं प्राप्नोतु लभताम् । આમાં ‘ઇચ્છિત ફલ’થી ઐહિક-પારલૌકિક ફળની પ્રાપ્તિ કહે છે. (અહી' કવિએ વીતરાગસ્તવના ધમ થી રાજાને ઐહિક સાંસારિક લાભ થવાના આશીર્વાદ દીધા છે.) (કલિકાલસર્વાંગ કુમારપાળને સુવર્ણ સિદ્ધિ આપવા તૈયાર થયા હતા તે યાદ रामवु) ४४. त्रिपष्ठिहेशना सग्रह भायार्थना शलने उपदेश विद्याधर नरेन्द्रत्वं धर्मणैव त्वमासदः । अतोऽपि उत्कृष्टलाभाय धर्ममेव समाश्रयः ॥ (डेशन - 1) विद्याधर-यवर्ती पाभ्यो ધર્માંથી જ પામ્યા છે. માટે, આનાથીય ચઢિયાતા લાભા માટે તું ધર્મના જ આશ્રય કર. (આમાં ચક્રવતી પણાથી વધુ ચઢિયાતા દેવેન્દ્રત્વ આદિ બધા પ્રકારના લાભ માટે ધર્મના આશ્રય કરવાનું કહ્યું છે.) ૪૫. કલ્પસૂત્ર પ્રથમ વ્યાખ્યાન (સુબેાધિકા ટીકા) स च अपरमात्राऽत्यन्तं पीडयमानो मित्राय स्वदुःखं कथयामास, सोऽपि त्वया पूर्वजन्मनि तपः न कृतं तेनैव पराभवं लभसे इत्युपदिष्टवान्, ततोऽसौ यथाशक्ति तपो निरतः आगामिन्यां पर्युषणायां अवश्यं अष्टमं करिष्यामीति मनसि निश्चित्य तृणकुटिरे सुष्वाप । આમાં નાગકેતુને પૂર્વભવમાં અઠ્ઠમ કરવાના ભાવ (२०)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy