SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) પાંચ સમવાય કારણો-તિયતિ.. નિયતિ વ્યવસ્થિતતો અન્ય પર્યાય ? પ્રશ્નકર્તા : મેં હમણાં એક પુસ્તક વાંચ્યું. એમાં જેને આપણે વ્યવસ્થિત કહીએ છીએ. એને એ લોકો નિયતિ કહે છે. એ ય કહે છે કે ઉપર ભગવાન જેવું કોઈ બાપો ય છે જ નહીં. પણ નિયતિ શબ્દ વાપરે છે. તો નિયતિ અને વ્યવસ્થિત... દાદાશ્રી : એમાં બહુ ફેર. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતને લોકો નિયતિ સમજી લે છે. દાદાશ્રી : એ ના પાડું છું, નિયતિ નથી આ. આ વ્યવસ્થિત નિયતિ નથી. પ્રશ્નકર્તા : બન્નેમાં ફેર શું? વ્યવસ્થિત અને નિયતિ એ બેમાં ફેર દાદાશ્રી : બહુ ફેર, નિયતિ તો પછી આ શરીર ઉપરથી માલિકીપણું
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy