SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રકરણ ૧૪/નવ નામ- નવ કાવ્ય રસ | [ ૨૪૧] ચૌદમું પ્રકરણ નવનામ - નવરસ કાવ્યના નવ રસોનું નિરૂપણ - | १ से किं तं णवणामे ? णवणामे णव कव्वरसा पण्णत्ता, तं जहा वीरो सिंगारो अब्भुओ य, रोद्दो य होइ बोधव्वो । वेलणओ बीभच्छो, हासो कालुणो पसंतो य ॥६३॥ ભાવાર્થ :- પ્રશ્ન- નવનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– નવનામમાં નવ કાવ્યરસ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) વીરરસ, (૨) શૃંગારરસ, (૩) અદ્ભુતરસ, (૪) રૌદ્રરસ, (૫) બ્રીડનકરસ–લજ્જાનકરસ (૬) બીભત્સરસ, (૭) હાસ્યરસ, (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. વિવેચન : મ્બર(જાવ્ય :) :- કવિના કર્મને, કવિની કૃતિને કાવ્ય કહે છે. કાવ્યમાં નિબદ્ધ રસને કાવ્યરસ કહે છે. અંતરાત્મામાં ઉત્પન્ન અનુભૂતિને રસ કહે છે. કાવ્ય આસ્વાદની ક્ષણોમાં આસ્વાદક જ્યારે અનુભૂતિની ગહનતામાં લીન બને છે, તેને જ રસ કહેવામાં આવે છે. વીરરસ : | २ तत्थ परिच्चायम्मि य, तव-चरणे सत्तुजणविणासे य । अणणुसय-धिति-परक्कम, चिण्हो वीरो रसो होइ ॥६४॥ वीरो रसो जहा सो णाम महावीरो जो, रज्ज पयहिऊण पव्वइओ । काम-क्कोहमहासत्तु, पक्खणिग्घायणं कुणइ ॥६५॥ શબ્દાર્થ તલ્થ = તેમાં, નવરસોમાં, પરિવાનિ = પરિત્યાગમાં, અણપુર = અનન્સય,
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy