SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ |, તેતાં , ૩જોસેળ વિવાદિયા ! सत्तमाए जहण्णेणं, बावीस सागरोपमा ॥ ભાવાર્થ :- સાતમી નરકભૂમિમાં નારક જીવની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. - जा चेव य आउठिई, णेरइयाणं वियाहिया । १७० ° સા લિં તિ, ગvyaોલિયા મને II શબ્દાર્થ-ર = નારક જીવોની નાજે નદvપુસિવ = જઘન્ય અને ઉત્કૃષ્ટ આરિ = આયુસ્થિતિ સા = તેલ = તે જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ વારિ = કાયસ્થિતિ અને = હોય છે. ભાવાર્થ – નારકની જઘન્ય અને ઉત્કૃષ્ટ જેટલી આયુસ્થિતિ છે, તેટલી જ તેની કાયસ્થિતિ હોય છે. एक अणतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । इस विजढम्मि सए काए, णेरइयाणं तु अंतर ॥ ભાવાર્થ - નરકના જીવો સ્વકાય(નરકભવ) છોડીને અન્યત્ર ભવ ભ્રમણ કરતાં ફરીથી નરકમાં ઉત્પન થાય, ત્યાં સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અનંતકાળનું હોય છે. કિં વણઓ વેવ, ધો રસાલો स संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ:- આ નારકી જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન - પ્રસ્તુત ગાથાઓમાં નારકી જીવોના સાત ભેદોનું દિગ્દર્શન છે. નારકીના ભેદ તેના નિવાસસ્થાન રૂપ ક્ષેત્રની અપેક્ષાએ છે. નરક સાત હોવાથી નારકીના સાત પ્રકાર છે. અધોલોકમાં સાત નરક ભૂમિઓ છે, જે સાત નરકના નામથી પ્રસિદ્ધ છે. તેમાં નારકી જીવો નિવાસ કરે છે. તે જીવોએ પોતાના અધ્યવસાય અનુસાર નરકગતિના આયુષ્યનો બંધ કર્યો હોવાથી તેને ત્યાં રહેવું પડે છે. તે સાતે ય ભૂમિઓ એક બીજાથી ક્રમશઃ નીચે-નીચે છે. તે આ પ્રમાણે છે ૧) રત્નપ્રભા- પ્રથમ નરક પૃથ્વીમાં રત્નોની પ્રભા હોય છે. તે પૃથ્વી એક લાખ એંસી હજાર (૧,૮૦,૦૦૦)યોજનની જાડાઈવાળી (ઉપરથી નીચે) છે. તેમાં સોળ રત્નોના કાંડ, ભવનપતિ દેવોના ભવન, પાતાળ કળશ આદિ રત્નમય છે. તેની મુખ્યતાએ તે પૃથ્વીનું નામ રત્નપ્રભા છે. તેમ છતાં નૈરયિકોના રહેવાના પ્રસ્તટમાં તો ઘોર અંધકાર જ હોય છે. (૨) શર્કરા પ્રભા–જેમાં પાસાદાર પથ્થરાઓની પ્રધાનતા હોય તે શર્કરાપ્રભા કહેવાય છે (૩) તાલુકા પ્રભા- રેતીની પ્રધાનતાવાળી પૃથ્વી (૪) પંકપ્રભા- કાદવની બહુલતા હોય, તેવી પૃથ્વી (૫) ધૂમપ્રભા-ધૂમાડાની બહુલતાવાળી ભૂમિ. જોકે નરકમાં બાદર અગ્નિનો અભાવ હોવાથી અગ્નિજન્ય ધુમાડો હોતો નથી તો પણ ત્યાં ધુમાડાના સ્વભાવના પગલોનું પરિણમન હોય છે. તેથી તે ધૂમપ્રભા કહેવાય છે () તમ પ્રભા– અંધકારમયી છઠ્ઠી નરકભૂમિ (૭) મહાતમઃ પ્રભાઅત્યંત અંધકારમય, મહા ભયાનક સ્વરૂપવાળી સાતમી નરકભૂમિ. આ સાત નરક પૃથ્વીઓમાં સાત પ્રકારના
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy