SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ સમુમ્મિ = સમુદ્રમાં ગતમ્નિ = જલાશયમાં સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ એમ સર્વ પ્રકારની અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે; તથા ઊર્ધ્વલોક, અધોલોક અને તિલોકમાં પણ સિદ્ધ થઈ શકે છે; તેમજ સમુદ્ર અને અન્ય જલ સ્થાનોમાંથી પણ સિદ્ધ થઈ શકે છે. ઉપલક્ષણથી પર્વતાદિ પર પણ સિદ્ધ થઈ શકે છે. ५२ = શબ્દાર્થ:- નપુંસક્ષુ- નપુંસકલિંગમાં વસ= દશ સ્થિવાસુ - સ્ત્રીલિંગમાં વીસ - વીસ પુલેલુ - પુરુષ લિંગમાં અવ્રુક્ષય = એકસો આઠ સ્નેપ = એક સમપ્ન = સમય માં સિારૂ = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં નપુંસકલિંગમાં દશ, સ્ત્રીલિંગમાં વીસ અને પુરુષલિંગમાં એકસો આઠ જીવો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. ५३ दस य णपुंसएसु, वीसं इत्थियासु य । पुरिसेसु य अट्ठसय, समएणेगेण सिज्झइ ॥ चत्तारि य गिहिलिंगे, अण्णलिंगे दसेव य । सलिंगेण अट्ठसय, समएणेगेण सिज्झइ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ શબ્દાર્થઃ-શિહિતિને-ગૃહસ્થ લિંગમાં વત્તારિ-ચાર મળત્તિ-અન્યલિંગમાં વસેવ - દશ પતિનેખ - સ્વલિંગથી અદલવં = એક્સો આઠ સ્નેપ = એક સમપ્ન = સમયમાં સિારૂ = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં ગૃહસ્થલિંગમાં ચાર, અન્યલિંગમાં દશ અને સ્વલિંગમાં એકસો આઠ(૧૦૮) જીવો સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. ५४ उक्कोसोगाहणाए य, सिज्झते जुगवं दुवे । चत्तारि जहण्णाए, जवमज्झट्टुत्तरं सयं ॥ શબ્દાર્થ ઃ- ૩૦જોસ્સો હાર્ = ઉત્કૃષ્ટ અવગાહનાથી તુવે = બે બહળાટ્ = જઘન્ય અવગાહનાથી વત્તર = ચાર ય = અને નવમન્ન = જવમધ્ય(મધ્યમ) અવગાહનામાં, સર્વ લોકમાં ઉત્કૃષ્ટ અવ્રુત્તર સયં = એક્સો આઠ ગુરૂવં = એક સમયમાં સિાતે = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં જઘન્ય અવગાહનાવાળા ચાર, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ(૧૦૮) જીવો સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. ५५ चउरुड्ढलोए य दुवे समुद्दे, तओ जले वीसमहे तहेव य । सयं च अट्टुत्तरं तिरिय लोए, समएणेगेण सिज्झइ धुवं ॥ શબ્દાર્થ:- કડ્ડલોર્પ્ = ઊર્ધ્વલોકમાં(મેરુચૂલિકા આદિ પર) વડર = ચાર સમુદ્દે= સમુદ્રથી જુવે = બે ગલે - નદી, તળાવઆદિના જળમાંથી તો = ત્રણ અન્હે = અધોલોકમાં વીસ = વીસ લિરિયલોÇ = તિર્યગ્લોકમાં = અનુત્તર સયં - એક્સો આઠ ૫ેળ = એક સમપ્ન = સમયમાં ધુવં - નિશ્ચય જ સિાફ- સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં ઊર્ધ્વલોકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, નદી તથા અન્ય જલાશયોમાંથી ત્રણ, અધોલોકમાંથી વીસ, તિર્યશ્લોકમાંથી એકસો આઠ જીવો ઉત્કૃષ્ટ સંખ્યામાં સિદ્ધ થાય છે, તેનાથી અધિક એક સમયમાં સિદ્ધ થતા નથી.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy