SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ આ રીતે પરિગ્રહ, મૂર્છા કે આસક્તિનો ભાવ મોહનીય કર્મનું અને દુઃખનું મૂળ કારણ છે. દુઃખનો નાશ કરવા માટે આસક્તિનો નાશ કરવો, તે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. રાગ-દ્વેષ-મોહ નાશના ઉપાયોઃ ૨૮૨ ९ रागं च दोसं च तहेव मोहं, उद्धत्तु कामेण समूल जालं । जे जे उवाया पडिवज्जियव्वा, ते कित्तइस्सामि अहाणुपुव्वि ॥ શબ્દાર્થ :- રાજેં = રાગ વોલ = દ્વેષ મોઢુંસમૂળગાi = મૂળ સહિત મોહની જાળ સત્તામેળ = ઉખેડીને ફેંકી દેવાની ઇચ્છાવાળા સાધકને ને ને- જે જે વાયા- ઉપાય પહિવખ્તિયા= અંગીકાર કરવા જોઈએ તે = તેનું નહાળુપુષ્વિ = યથાનુપૂર્વી-ક્રમપૂર્વક જિન્નલ્લામિ = હું કીર્તન-વર્ણન કરીશ. ભાવાર્થ:- જે સાધક રાગદ્વેષ-મોહની જાળને મૂળથી નાશ કરવા ઇચ્છે છે, તેણે જે જે ઉપાયો અંગીકાર કરવા જોઈએ, તેને હું ક્રમશઃ કહીશ. रसा पगामं ण णिसेवियव्वा, पायं रसा दित्तिकरा णराणं । १० दित्तं च कामा समभिद्दवंति, दुमं जहा साउफलं व पक्खी ॥ શબ્દાર્થ :- રસT – દૂધ, ઘી આદિ રસોનું પમ = અધિક માત્રામાં ળ બિલેવિયા - સેવન ન કરવું પાયું. = પ્રાયઃ રસા = રસ ગાળું = મનુષ્યોને વિત્તિરા = ઉદ્દીપ્ત કરનારા વિત્ત = ઉદ્દિપ્ત જામા = કામવાસનાઓ સમિતિ = આક્રમણ કરે છે બET = જે પ્રકારે સાડલૢ = સ્વાદુફળ, સ્વાદિષ્ટ ફળ વાળા ઘુમ = વૃક્ષની તરફ પવવી = પક્ષી. ભાવાર્થ:- સાધક આત્માએ રસોનું અધિક માત્રામાં સેવન ન કરવું જોઈએ. પ્રાયઃ ૨સો ઉન્માદ વધારનાર હોય છે. જેમ સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આક્રમણ કરે છે, તેમ ઉન્માદ પામેલા માનવો ૫૨ કામવાસનાઓ આક્રમણ કરે છે. जहा दवग्गी पउरिंधणे वणे, समारुओ णोवसमं उवेइ । ११ एविंदियग्गी वि पगाम भोइणो, ण बंभयारिस्स हियाय कस्सइ ॥ શબ્દાર્થ :- નહા = જે રીતે પરિધળે = પ્રચુર ઈધનવાળા વળે = વનમાં લાગેલી સનાનો = વાયુ સાથે વળી = દાવાગ્નિ, જંગલમાં લાગેલી આગ વસમું = શાંત, ઉપશમ ળ વેડ્ = થતી નથી વ = એ રીતે પામમોળો = પ્રકામભોજી, વિવિધ રસયુક્ત આહાર કરનાર ફ = કોઈવિ = પણ વંમયાસ્મિ = બ્રહ્મચારીની ફરિયા= ઇન્દ્રિય વિષયાગ્નિ શાંત થતી નથી છ દિયાય = તેને માટે હિતકારી પણ થતી નથી. ભાવાર્થ :- જે રીતે પ્રચુર ઈધનવાળા વનમાં વાયુ સાથેનો દાવાનળ શાંત થતો નથી, તેવી જ રીતે પ્રકામભોગી એટલે યથેચ્છ રસીલા ભોજન કરનારનો ઇન્દ્રિયવિષયાગ્નિ શાંત પણ થતો નથી. તેથી બ્રહ્મચારી માટે પ્રકામ રસ ભોજન હિતકર નથી. १२ विवित्तसेज्जासणजंतियाणं, ओमासणाणं दमिइंदियाणं । ण रागसत्तू धरिसेइ चित्तं, पराइओ वाहिरिवोसहेहिं ॥ શબ્દાર્થ:- ઓસòહિં = ઔષધિઓથી પાડ્યો – પરાજિત, નાશ પામેલી વાહિન્તિવ = વ્યાધિની = =
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy