SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સગપશપમ [ ૧૫૯] ઓગણત્રીસમું અધ્યયન સમ્યક્ પરાક્રમ અધ્યયન પ્રારંભ:| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु सम्मत्तपरक्कमे णाम अज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए, जं सम्म સદિત્તા, પરિફત્તા, રોય, સિરા, પતિત્તી, તીરિરા, જિdફત્તા, सोहइत्ता, आराहइत्ता, आणाए अणुपालइत्ता बहवे जीवा सिझंति बुज्झति मुच्चति परिणिव्वायति सव्वदुक्खाणमत करेति । શબ્દાર્થ:- આ નં- હે આયુષ્યમાનું જેબૂ!તેમાં તે ભાવ = ભગવાને પર્વ= આ પ્રકારે અાવે = કહ્યું હતું તેને = મેં સુર્ય = સાંભળ્યું છે રૂદ= આ જિનશાસનમાં રહેલુ = નિશ્ચયથી વેબ = કાશ્યપ ગોત્રીય સમus = શ્રમણ ભાવવી = ભગવાન મહાવીરેખ = મહાવીર સ્વામીએ સન્મત્તપરમે = સમ્યક્ પરાક્રમ નામ = નામનું અય = અધ્યયન પફા = પ્રરૂપિત કર્યું છે = = જેના પર સખ્ત = સમ્યક પ્રકારથી સદર = શ્રદ્ધા કરીને પરિયડુત્તા = પ્રતીતિ કરીને રોયફા = રુચિ કરીને wifસત્તા = સ્પર્શ(ગ્રહણ) કરીને પાનફા = પાલન કરીને તૈરિત્તા = તેમાં પાર ઉતરીને, અધ્યયન, અધ્યાપન દ્વારા સમાપ્ત કરીને ઉત્તર = કીર્તન કરીને સોદફત્તા = શુદ્ધ કરીને સાદરા = આરાધન કરીને આ = આજ્ઞાનુસાર અyપાલ = અનુપાલન કરીને વદિ = ઘણા ગીવા = જીવો સિતિ = સિદ્ધ થાય છે જુતિ = બુદ્ધ થાય છે મુવંતિ = કર્મોથી મુક્ત થાય છે પગ્વિાતિ = કર્મરૂપી દાવાનળથી છૂટીને શાંત થાય છે, નિર્વાણ પામે છે સળંદુસ્થાન = સર્વ પ્રકારના શારીરિક, માનસિક દુઃખોનો અંત તિ= અંત કરે છે. ભાવાર્થ - શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે- હે આયુષ્યમાન્ જંબૂ! તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે– ખરેખર આ “સમ્યક્ પરાક્રમ' નામનું અધ્યયન કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપ્યું છે, જેની સમ્યક પ્રકારે શ્રદ્ધા કરીને, પ્રતીતિ કરીને, રુચિ કરીને, સ્પર્શના(ગ્રહણ) કરીને, પાલન કરીને, તેમાં પાર ઉતરીને, કીર્તન કરીને, શુદ્ધ કરીને, આરાધન કરીને અને આજ્ઞાનુસાર અનુપાલન કરીને ઘણા જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્ર આ અધ્યયનની ઉત્થાનિકારૂપ છે. તેમાં સૂત્રકારે સંક્ષેપમાં આ અધ્યયનનો વિષય સૂચન કરીને તેની આરાધનાના અંતિમ ફળને પ્રદર્શિત કર્યું છે. સુ ને ગાડાં ! ..–આ અધ્યયનના ભાવો પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યા છે. સુધર્માસ્વામી પંચમ ગણધર હતા અને સ્વયં શ્રુતકેવલી હતા; તેથી તેમના વચનો પ્રમાણભૂત જ
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy