SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૨૦:મહાનિર્ગથીય [ ૪૩૩ ] વિરાધનાજનિત દુઃખથી દુઃખી બની, તત્ત્વાદિના વિષયમાં વિપરીત દષ્ટિ અપનાવે છે. અા વિવી સબૂમfી :- જેમ અગ્નિ, ભીના-સુકા દરેક લાકડાને પોતાનું ભક્ષ્ય બનાવે છે, અર્થાતુ બાળી નાખે છે, તેમ દરેક પરિસ્થિતિમાં એષણીય, કલ્પનીય–અકલ્પનીય બધું જ લઈ લે છે. કુદો વિ ફિઝ - તે કશીલ સાધકને માટે આ લોક અને પરલોક, બંને નિષ્ફળ જાય છે. તે શરીર કલેશના કારણભૂત કેશલોચ વગેરે કેવળ કણે જ સહન કરે છે. તેનું આ જીવન સાધુધર્મની વાસ્તવિકતાથી દૂર હોવાથી અને પરલોકમાં દુર્ગતિમાં જવાથી, તે ઊભલોકથી ભ્રષ્ટ થઈ જાય છે. જુરી વિનવા રિફલોયા :- જેમ ગીધ પક્ષિણી ભોગો માટે ગમે તેટલો વિલાપ કરે તો પણ તેનો કઈ અર્થ નથી, તેનો વિલાપ નિરર્થક જ છે અને તે કષ્ટ પામે છે; તેમ ભોગોમાં આસક્ત સાધુના આ લોક અને પરલોક બંને અનર્થકારી નીવડે છે. મહાનિર્ગથીય પથ અને તેનું ફળ :५१ सोच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं णाणगुणोववेयं । मग्गं कुसीलाण जहाय सव्वं, महाणियंठाण वए पहेणं ॥५१॥ શબ્દાર્થ - સુભાસચં- સુભાષિત–સારી રીતે કહેવાયેલું, "ગોવર્ષ - જ્ઞાનગુણથી યુક્ત, ગુલાસાં - અનુશાસન, શિક્ષાને, સુલતાન - કુશીલોનાં, મા -આચારણોને, ખરાબ માર્ગને, સબ્સ - સર્વ, સમસ્ત, બધાં, નવ - છોડીને, મણિયાપ - મહાન નિગ્રંથોના, પs - માર્ગે, વણ વપ - ચાલે અર્થાત્ અનુસરણ કરે છે. ભાવાર્થ :- બુદ્ધિશાળી સાધક આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી શુભ આશયયુક્ત શિક્ષાને, ઉપદેશને સાંભળીને કુશીલનાં સમસ્ત આચરણોને છોડીને મહાનિગ્રંથ-તીર્થંકર પ્રભુના માર્ગે અર્થાત્ સંયમમાર્ગે ગમન કરે. ५२ चरित्तमायारगुणण्णिए तओ, अणुत्तरं संजम पालियाणं । णिरासवे संखवियाण कम्मं, उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥५२॥ શબ્દાર્થ - પરિવારના ચારિત્રાચારના ગુણોથી યુક્ત થઈને, અનુત્તર-અનુત્તર, પ્રધાન, સંગમ - સંયમનું, પાણિયા = પાલન કરીને, ત = ત્યાર પછી, ગિરવે - આશ્રવોથી રહિત થઈને, મે = કર્મોનો, સરવયા = ક્ષય કરીને, વિડનુત્તમ = વિશાળ એટલે સર્વોત્તમ, થુવ - ધ્રુવ, નિત્ય, ઢાળ - સ્થાનને, મોક્ષસ્થાનને, ૩૬ - પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ રીતે ચારિત્રાચારના ગુણોથી યુક્ત સાધક સર્વોત્કૃષ્ટ સંયમનું પાલન કરી, આશ્રવ રહિત બની અને પૂર્વકર્મોનો ક્ષય કરીને સર્વોત્તમ શાશ્વત સ્થાનરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy