SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧૩ : ચિત્ત-સંભૂતીય २३ જાય છે. તે વખતે માતાપિતા અને પત્ની તથા ભાઇ આદિ કોઈ પણ દુ:ખમાં ભાગીદાર થતાં નથી. ण तस्स दुक्खं विभयंति णाइओ, ण मित्तवग्गा ण सुया ण बंधवा । इक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाई कम्मं ॥ २३ ॥ શબ્દાર્થ :- તલ્સ - તે પાપી જીવના, ડુવલ્લું - દુઃખને, ગાઓ – જાતિવાળા, ૫ વિમયંતિ નથી લઈ શકતા કે, ૫ મિત્તવા = મિત્ર વર્ગ લઈ શકતો નથી, ળ સુયા – પુત્ર લઈ શકતો નથી, પ વંથવા = બંધુઓ ભાગ લઈ શકતા નથી, સયં – તે સ્વયં, ફૂવો - એકલો જ, પદ્મળુ હોર્ = ભોગવે છે, ત્તારમેવ - કર્તાને જ, મ્ન- કર્મ, ગળુનાફ = અનુસરે છે, તેની સાથે જાય છે. ૨૫૧ ભાવાર્થ :– જ્ઞાતિજન, મિત્રવર્ગ, પુત્ર અને બાંધવ વગેરે મૃત્યુના મુખમાં પડેલા મનુષ્યના દુઃખ વહેંચી શકતા નથી. તે પોતે એકલા જ દુઃખ ભોગવે છે; કેમ કે કર્મ, કરનારની પાછળ જ જાય છે. चिच्चा दुपयं च चउप्पयं च, खेत्तं गिहं धणधण्णं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ, परं भवं सुंदर पावगं वा ॥ २४ ॥ = = શબ્દાર્થ :- સુણ્ય = દ્વિપદ, બે પગાં દાસ-દાસી આદિ, પસવ્વયં - ચતુષ્પદ, ચોપગાં પશુ, धणधणं = ધાન્ય અને ધન, ય = અને વસ્ત્રાદિ, વિા = અહીં છોડીને, અવસો = આ આત્મા પરવશ થઈને, સમ્ભવીઓ પોતાનાં શુભાશુભ કર્મોની સાથે, સુંવત્ સુંદર સ્વર્ગાદિ, વા - અથવા, પાવનું = પાપકારી નરકાદિ રૂપ, પર્ ભવં = પરભવમાં, પયાર્ = જાય છે. - ભાવાર્થ :- પત્ની, પુત્ર, સેવક વગેરે દ્વિપદ, ગાય, ઘોડા વગેરે ચોપગાં પશુ; ખેતર, ઘર, ધન, ધાન્ય, બધું અહીં છોડીને કેવળ પોતાનાં કરેલાં શુભાશુભ કર્મને સાથે લઈને પરાધીનપણે જીવ, સુંદર સ્વર્ગ અથવા પાપકારી નરકમાં પ્રયાણ કરે છે અર્થાત્ સુગતિમાં કે દુર્ગતિમાં જાય છે. २५ - तं इक्कगं तुच्छसरीरगं से, चिईगयं दहिउं पावगेणं । भज्जा य पुत्ता वि य णायओ य, दायारमण्णं अणुसंकमंति ॥ २५॥ શબ્દાર્થ:- છે - તે પરભવમાં, જ્જ - એકલા, તેં – તે, તુચ્છ સીરત્ન = તુચ્છ શરીરને, અસાર શરીરને, વિનય – ચિતામાં રાખીને, પાવળેળ = અગ્નિ દ્વારા, વહિૐ = બાળીને, ગાયો જ્ઞાતિબંધુઓ, મખ્ખા - સ્ત્રી, પુત્તા વિ - પુત્ર પણ, અળ્યું - બીજા, વાવાર - પરિવારના પ્રમુખ વ્યક્તિને, અણુસંમંતિ = અનુસરે છે. = ભાવાર્થ : - તે એકલા ગયેલા જીવના તુચ્છ શરીરને–કલેવરને ચિતા પર રાખીને અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર વગેરે જ્ઞાતિજન બીજા આશ્રયદાતાને અર્થાત્ પરિવારના બીજી પ્રમુખ વ્યક્તિને અનુસારવા લાગે છે. મૃતાત્માને યાદ પણ કરતા નથી.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy