SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૯ : નમિપ્રવ્રજ્યા તો પણ તેની અપેક્ષાએ અકિંચન બની સંયમ પાલન કરવું અત્યંત શ્રેયસ્કર છે, આમ તીર્થંકરોના દાનનું રહસ્ય સિદ્ધ થાય છે. યજ્ઞ વગેરે સાવધ છે, કારણ કે તેમાં પશુવધ થાય છે, સ્થવર જીવોની પણ હિંસા થાય છે અને ભોગ પણ સાવધ– પાપકારી જ છે. નમિરાજર્ષિનો આશય એ છે કે દાન, યજ્ઞાદિથી સંયમ શ્રેયસ્કર છે, આ રીતે દાનાદિ અનુષ્ઠાન કર્યા વિના જ મારા દ્વારા સંયમ ગ્રહણ કરવો ઉચિત છે. (૮) ગૃહસ્થાશ્રમમાં ધર્મસાધના : ४१ एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ मिं रायरिसिं, देविंदो इणमब्बवी ॥४१॥ ભાવાર્થ : – નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્રે પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછ્યું– ४२ ૧૭૧ घोरासमं चइत्ताणं, अण्णं पत्थेसि आसमं । રૂદેવ પોસહ રો, મવાહિ મનુયાદ્દિવા ॥૪૨॥ શબ્દાર્થ :- મનુયહિવા = મનુષ્યોના અધિપતિ હે રાજન્ ! તમે, ઘોલમ = ઘોર ગૃહસ્થાશ્રમનો, चइत्ताणं - – ત્યાગ કરી, અખ્ખું = બીજા, સંન્યાસ, આલમં= આશ્રમની, પન્થેસિ= ઈચ્છા કરી રહ્યા છો, દેવ = આપ અહીં ગૃહસ્થાશ્રમમાં રહીને જ, પોસહ રો = પૌષધ વગેરે વ્રતોમાં રત, મવાહિ = રહો. ૪૪ ભાવાર્થ : – હે રાજન્ ! આપ ઘોરાશ્રમ અર્થાત્ ઉત્તમ ગૃહસ્થાશ્રમને છોડીને બીજા સંન્યાસ આશ્રમને ધારણ કરવા ઈચ્છો છો; તે બરાબર નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૌષધાદિ શ્રાવકવ્રતોનું પાલન કરતાં ધર્મ આરાધના કરો. ४३ एयमट्ठ णिसामित्ता, हेउ कारण चोइओ । तओ नमी रायरिसी, देविंदं इणमब्बवी ॥४३॥ ભાવાર્થ :– દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થયેલા નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું– मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए । ण सो सुअक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥४४॥ શબ્દાર્થ :- નો - જે, વાતો – અજ્ઞાની પુરુષ, માટે માલે - પ્રતિમાસ, સોળ તુ “ · કુશાગ્ર પરિમાણ, ભુગર્ = આહાર કરે છે, સો – તે પુરુષ, સુઅવવાય ધમ્મમ્સ - શાસ્ત્રોક્ત ચારિત્ર ધર્મ, સંયમની, સોલäિ i = સોળમી કલા, સોળમો ભાગ, ળ અષજ્ઞ = સમાન ન થઈ શકે. = -
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy