SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શ્રી ચંદ્રસૂર્ય પ્રશાપ્તિ સૂત્ર તારાઓ વચ્ચેનું અંતર ન કર્યા બ 18 18 ખેતરમાં હિ 1 ન દયધા ન ક... $ sukhra મયનું અંતર ન કપd જધા ક અંતરે ગુ. ] | C * કાકારક છે ઉત્કૃષ્ટ ૮-૦૦ થી ૭મા -૫ @a ૧૨, રાવે છે થાધાન કે અંતે \ પNT \ ')" AS W () ૧૬ +ા૨૬ + ૬૦ = ૦ છે. ! A / કે નિષ ધS પર્વત - ૨૨ જ છે. તો શ તારા વગે. ૪ મે ના દયાધાત તારાઓ વચ્ચેન નિર્વાણતિક અંતર :- એક તારાથી બીજા તારાની વચ્ચે પર્વતાદિનું વ્યવધાન ન હોય, તો તે અંતર નિર્ચાઘાતિક અંતર કહેવાય છે. તે અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ૨ ગાઉનું હોય છે. તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર :- સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ મેરુને પરિભ્રમણ કરે છે. જંબૂદ્વીપના નિષધ પર્વત અને નીલવાન પર્વત ૪00 યોજન ઊંચા છે અને તેના કૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે. આ રીતે આ પર્વતોની કુલ ઊંચાઈ ૯00 યોજનની થાય છે, તેથી તારાઓના વિમાનોની વચ્ચે તે પર્વત આવે છે અને તે અંતર વ્યાઘાતિક કહેવાય છે. નિષધ પર્વત અને નીલવાન પર્વતના કૂટથી બંને બાજુ ૮-૮ યોજન દૂર તારાવિમાન હોય છે. આ કૂટો ઉપરના ભાગમાં ૨૫૦ યોજન પહોળા છે. તેથી ર૫૦+૮+ ૮ = ૨૬ યોજનનું જઘન્ય વ્યાઘાતિક અંતર તારાઓ વચ્ચે જાણવું. જંબદ્વીપની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે. તે ૯૯,૦૦૦ યોજન ઊંચો છે. ૭૯0 યોજન ઊંચે તારા મંડળ પરિભ્રમણ કરે છે. સામસામી દિશામાં રહેલા તારાઓની વચ્ચે મેરુપર્વતનું વ્યવધાન આવે છે. ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ પર્વતના વ્યાસમાં, લંબાઈ પહોળાઈમાં ખાસ ફેર થતો નથી. તેથી ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ ૧૦,000 યોજનની પહોળાઈ ધરાવે છે. તારાઓ મેરુ પર્વતથી ૧,૧૨૧ યોજન દૂર રહી ભ્રમણ કરે છે. તેથી મેરુપર્વતથી એક દિશામાં ૧,૧૨૧ યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે. તેવી જ રીતે સામી દિશામાં પણ ૧૧૨૧ યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે અને વચ્ચે મેરુ પર્વતની પહોળાઈ છે, તેથી ૧,૧૨૧ + ૧0,000 + ૧,૧૨૧ = ૧૨,૨૪૨ યોજનનું ઉત્કૃષ્ટ વ્યાઘાતિક અંતર જાણવું. જ્યોતિષી દેવોની અગમહિષીઓ તથા ભોગ મર્યાદા - २२ ता चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? ता चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- चंदप्पभा, दोसिणाभा,
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy