SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ | શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮૯૨૮ (૨) યુગના સૂર્ય મંડળ ૯૧૫ + યુગના ૧ ઋતુમાસ = ૧૫ મંડળને સૂર્ય એક ઋતુ માસમાં પાર કરે છે. (૩) યુગના નક્ષત્ર મંડળ ૯૧૭૩ + ૧ યુગના ૧ ઋતુમાસ = ૧૯૩૫ -૩૫ = ના પૂર્ણાક કાઢતાં ૧૫ મંડળને નક્ષત્ર એક ઋતુમાસમાં પાર કરે છે. અભિવર્ધિત માસમાં મંડળ સંખ્યા- અભિવર્ધિત માસ ૩૧ અહોરાત્ર, અને ર૯૧ મુહૂર્ત પ્રમાણ છે. એક યુગમાં પ૭ માસ, ૭ દિવસ અને ૧૧ ડું અભિવર્ધિત માસ છે. એક યુગની આ પ૭ માસ ૭ અહોરાત્રાદિ વિષમ સંખ્યા છે. ૧૫માં યુગે સમસંખ્યક માસ પ્રાપ્ત થાય છે, તેથી તેને સમ કરવા ૧૫થી ગુણાકાર કરવામાં આવે છે.(૧૫૬ યુગથી ગણના કરવામાં આવે છે.) પ૭ માસ x ૧૫૬ = ૮૮૯૨ માસ; ૭ અહોરાત્ર ૪ ૧૫૬ = ૧૦૯૨ અહોરાત્ર, તેના માસ કરવા ૩૦થી ભાગ દેતા ૧૦૯૨ + ૩૦ = ૩૬ ૧૨ ૩૦ માંથી પૂર્ણાકને ઉમેરતા ૮૮૯૨ + ૩૬ = ૮૯૨૮ માસ પ્રાપ્ત થયાં. યુગના ચંદ્ર મંડળ ૮૮૪ x ૧૫૬ = ૧,૩૭,૯૦૪ મંડળ પ્રાપ્ત થયા. આ રીતે ૧૫૬ યુગમાં ૮૯૨૮ અભિવર્ધિત માસ વ્યતીત થાય છે અને તેમાં ચંદ્ર ૧,૩૭,૯૦૪ ચંદ્રમંડળ પાર કરે છે, તો એક અભિવર્ધિત માસમાં કેટલા ચંદ્ર મંડળ પાર કરે ? તેવી ત્રિરાશિ મૂકતાં ૧,૩૭,૯૦૪ મંડળ + ૮૯૨૮ માસ = ૧૫ ૩૯૮૪ અહીં ૪૮ થી છેદ ઉડાડતા પ્રાપ્ત ૧૫ મંડળને ચંદ્ર એક અભિવર્ધિત માસમાં પાર કરે છે. (૨) એક યુગના અભિવર્ધિત માસ માટે પૂર્વવત્ ૧૫૬ ગુણિત રાશિ ૮૯૨૮ માસ ગ્રહણ કરીને, ૯૧૫ સૂર્ય મંડળને ૧૫૬ થી ગુણતા ૯૧૫ x ૧૫૬ = ૧,૪૨,૭૪૦ સૂર્ય મંડળ + ૮૯૨૮ અભિવર્ધિત માસ = ૧૫૨નો ૩૬ થી છેદ ઉડાડતા પ્રાપ્ત ૧૫ ફે? મંડળને સૂર્ય એક અભિવર્ધિત માસમાં પાર કરે છે. (૩) નક્ષત્ર મંડળ ૯૧૭૪ ૧૫૬માં ૧૯૩૫૮૧૫૬૨૮૬૦ = ૧૪૩૧૩૦ મંડળ + ૮૯૨૮ અભિવર્ધિત માસ = ૧૬ નો ૬ થી છેદ ઉડાડતા ૪૭, પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રાપ્ત ૧,૪૬, મંડળને નક્ષત્ર એક અભિવર્ધિત માસમાં પાર કરે છે. નક્ષત્રાદિ માસમાં ચંદ્રાદિની ગતિ, મંડળ સંખ્યાદિ :મંડળ પર પરિભ્રમણાદિ | ચંદ્ર | સૂર્ય | નક્ષત્ર નક્ષત્ર માસમાં મંડળ ઉપર પરિભ્રમણ સંખ્યા ૧૩ ૧૩ૐ ચંદ્ર માસમાં મંડળ ઉપર પરિભ્રમણ સંખ્યા ૧૪રૂ ૧૪ફૂછુ ૧૪ જુ ઋતુ માસમાં મંડળ ઉપર પરિભ્રમણ સંખ્યા ૧૫ રે | સૂર્ય માસમાં મંડળ ઉપર પરિભ્રમણ સંખ્યા ૧૪ ૧૫ રૂ. ૧૫, . અભિવર્ધિત માસમાં મંડળ ઉપર પરિભ્રમણ સંખ્યા | ૧૫ ૧૫ ફેર ૧૬ . પ્રત્યેક અહોરાત્રે પાર થતાં મંડળ ૩૧ જુન | $ મંડળ કે અધિક ૧અર્ધમંડળ ૧ અર્ધમંડળ એક યુગમાં પાર થતાં મંડળ ૮૮૪ ૯૧૫ | ૯૧૭ એક મંડળ પાર કરવાનો કાળ ૨ અહોરાત્ર | ૨ અહોરાત્ર | ૧ 38 અહોરાત્ર | ૧૪ ૧૫. ત્રક |al
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy