SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પરર ] શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સૂર્યાદિ સંવત્સરના અહોરાત્રઃ કમ યુગના ૧ યુગના અહોરાત્ર માસ અહોરાત્ર માસ. સંવત્સરના માસ પ્રમાણ સંવત્સર અહોરાત્ર પ્રમાણ ૩૬૬ | સૂર્ય માસ સંવત્સર પ્રમાણ | ૧,૮૩૦ so ૩૦ 8 | ૧૨ || નક્ષત્ર માસ સંવત્સર પ્રમાણ | ૧,૮૩૦ ૭ ૨૭ ? | ૧૨ ૩ર૭ . ચંદ્ર માસ સંવત્સર પ્રમાણ ૧,૮૩) દર | ૨૯ ?? ૩૫૪ ઋતુ માસ સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ - ૬૧ ૩૦ | ૧૨ ૩૬૦ અભિવર્ધિત સંવત્સર પ્રમાણ | ૧,૯૧૮ ૫૭ માસ || ૩૧ ૩ ૩૮૩ { ૭ દિવસ ૧૧ મુહૂર્ત આદિત્ય સંવત્સર-આદિ પૂર્વોક્ત પાંચે સંવત્સરમાંથી એક કર્મ સંવત્સર-ઋતુ સંવત્સરનો માસ-ઋતુમાસ ૩૦ અહોરાત્ર પ્રમાણ છે તેના કોઈ અંશ નથી. આ ઋતુ માસ નિરંશ હોવાથી લોક વ્યવહાર પ્રયોજક છે. શેષ સૂર્યાદિ માસ અંશ સહિત હોવાથી લોક વ્યવહાર દુષ્કર બને છે. નિરશ પ્રમાણ થી ૬ પળ = ૧ ઘડી ૨ ઘડી = ૩૦ મુહૂર્ત ૧૫ અહોરાત્ર = ૧ મુહૂર્ત ૧ અહોરાત્ર ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૧૨ માસ= ૧ સંવત્સર થાય છે. લક્ષણ સંવત્સર પ્રકાર:- નક્ષત્ર, ચંદ્ર, ઋતુ-કર્મ, આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત આ પાંચ સંવત્સરના લક્ષણ સૂત્રકારે દર્શાવ્યા છે. આ પાંચ સંવત્સરના લક્ષણને જ અહીં પાંચ લક્ષણ સંવત્સર કહ્યા છે. માસ, પક્ષ દિવસાદિની સંખ્યા : નામાદિ :१२२ एगमेगस्स णं भंते ! संवच्छरस्स कइ मासा पण्णत्ता ? गोयमा ! दुवालस मासा पण्णत्ता । तेसिं णं दुविहा णामधेज्जा पण्णत्ता, तं जहा- लोइया, लोउत्तरिया य । तत्थ लोइया णामा इमे, तं जहा- सावणे,
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy