SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષસ્કાર [ ૧૫૫] વાસ્તુશાસ્ત્ર કથિત ૧ પ્રકારના ઘરઃ ઘર પ્રકાર ફળ ૧૧ બાંધવ વિપક્ષ ધનદ ધન ઘર પ્રકાર ફળ ઘર પ્રકાર ફળ ૧| ધ્રુવ સ્થિરતા | | કાંત સર્વસંપત || ધન્ય ધન પ્રાપ્તિ મનોહર મનનો આલાદ જય જય સુમુખ લક્ષ્મી દુર્મુખ યુદ્ધ દારિદ્રય વિષમતા ૧૩ | ક્ષય ક્ષય ૧૪ આજંદ મૃત્યુ વિપુલ આરોગ્ય | વિજય સર્વસંપતુ ક૬ - ફક્સ . ક . ૩ ખa- ૬૬૬ ISSS 'મુ ખ - ૮- ૬૨ - ૧૦ SIS વિપH-11 ધનદ શેર કામ મક વિજય વાસ્તુશાસ્ત્ર કથિત સોળ પ્રકારના ઘર આ આકૃતિમાં ચાર-ચાર I અને આ વાળા નિશાન છે. તેમાં 1 નો અર્થ આલિંદ-ઓસરી-પરસાળ સમજવો અને S નો અર્થ ત્યાં ઓસરી નથી તેમ | સમજવું. તે ચાર ક્રમથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશા ગ્રહણ કરવી અને ઓરડાનો દરવાજો છે તે પૂર્વદિશા છે તેમ સમજવું. પ્રથમ ધ્રુવ પ્રકારના ઘરમાં SSSS નિશાન છે. તે ઘરમાં ઓસરી નથી. ઓસરી વિનાનું એક ઓરડાવાળું ઘર સમજવું. બીજા ધન્ય પ્રકારના ઘરમાં I SSS નિશાન છે. તેમાં પૂર્વ દિશામાં ઓસરી સમજવી અને જય પ્રકારના ઘરમાં SISS નિશાની છે, તેથી દક્ષિણમાં ઓસરી છે. તેમ ૧૬ પ્રકારના ઘર સમજવા. ખેલાવરે ય:- વાસ્તુશાસ્ત્રમાં નંદાવર્ત આદિ શુભ પ્રકારના ઘરોનું કથન છે. નંદાવર્તગહ :- આ ગુહમાં મકાનના દ્વારથી પ્રદક્ષિણાના છેડે ઓસરી-ઓસરી હોય છે. આ ઘરમાં પશ્ચિમ દિશા સિવાયની ત્રણ દિશામાં દ્વાર હોય છે. વર્ધમાન ગૃહ – મકાનના દ્વાર અને આલિંદ વચ્ચે એક અને બીજી એક શુભ પ્રદક્ષિણા જે ઘરમાં હોય તે વર્ધમાન ગૃહ કહેવાય છે. તેમાં દક્ષિણ દિશામાં દ્વાર ન હોય. સ્વસ્તિક ગૃહ – પશ્ચિમ દિશાના છેડે એક ઓસરી હોય, મકાન સાથે જોડાયેલી પૂર્વદિશાના છેડે બે
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy