SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ આહારક અનાહારક જીવોની કાસ્થિતિ ઃ જીવ પ્રકાર ૧ છદ્મસ્થ આહારક ૨ કેવળી આહારક ૩ છદ્મસ્થ અનાહારક ૪ સિદ્ધસ્થ કેવળી અનાહારક ૫ ભવસ્થ સયોગી કેવળી અનાહારક ૬ ભવસ્થ અયોગી કેવળી અનાહારક જઘન્ય ઉત્કૃષ્ટ કારણ બે સમય ન્યૂન લૂક | અસંખ્યાતકાલ જીવ અસંખ્યાતકાલ સુધી જ ઋજુગતિથી ઉત્પન્ન ભવ(૨૫૬ આવલિકા | (બાદરકાલ) થઈ શકે છે. નો ભવ) અંતર્મુહૂર્ત એક સમય X ત્રણ સમય અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ બે સમય સાદિ અનંત ત્રણ સમય શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨ અંતર્મુહૂર્ત કેવળી ભગવાનની સ્થિતિની અપેક્ષાએ બે કે ત્રણ સમયની વિગ્રહગતિની અપેક્ષાએ સિદ્ધ ભગવાનની સ્થિતિની અપેક્ષાએ કેવળી સમુદ્દાનની અપેક્ષાએ ચૌદમા ગુણસ્થાની અપેક્ષાએ (૧૫) ભાષક દ્વાર : १०३ भासए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्क समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ ઃ પ્રશ્ન– હે ભગવન્ ! ભાષક જીવ કેટલા કાળ સુધી ભાષકપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત સુધી ભાષકપણે રહે છે. ૨૦૪ માલમ્ ખં ભંતે ! પુચ્છા ? ગોયમા ! અમાલણ્ તુવિષે પળત્તે, તું બહા- સાર્ वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए, तत्थ णं जे से साईए वा सपज्जवसिए से जहणणं अंतोमुहुतं उक्कोसेणं वणस्सइ कालो । ભાવાર્થ :- પ્રશ્ન—હે ભગવન્ ! અભાષક જીવ કેટલા કાળ સુધી અભાષકપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! અભાષકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિ અનંત અને (૨) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પર્યંત અભાષકપણે રહે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ભાષક અને અભાષક જીવોની કાસ્થિતિનું પ્રતિપાદન છે, ભાષકની કાયસ્થિતિ ઃ- કોઈ જીવ વચનયોગનો પ્રયોગ કરીને એક જ સમયમાં અટકી જાય અથવા મૃત્યુ પામે તો ભાષકની સ્થિતિ જઘન્ય એક સમયની થાય છે અને નિરંતર અંતર્મુહૂર્ત સુધી ભાષાનો પ્રયોગ કરે, તો ત્યાર પછી અવશ્ય અંતર પડે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વચનયોગની જેમ અંતર્મુહૂર્તની છે. અભાષકની કાયસ્થિતિ – અભાષક જીવોના બે પ્રકાર છે– સિદ્ધ અને સંસારી. (૧) સિદ્ઘ અભાષકની સ્થિતિનો પ્રારંભ થાય છે પરંતુ તેનો અંત થતો નથી, તેથી તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. (૨) સંસારી અભાષકની
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy