SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨ અજીવ પરિણામ અને તેના ભેદ-પ્રભેદ ૨૧ અનીવરિખામે ખં ભંતે ! વિષે પળત્તે ? ગોયમા ! વિષે, પળત્તે તં નહીંબંધળપરિણામે, પરિણામે,સંડાળપરિણામે, મેલપરિણામે, વળરિણામે, ગંધરિણામે, રસપરિણામે, ાસપરિણામે, અયહુયરિણામે, સરિણામે 1 ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અજીવ પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! અજીવ પરિણામના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) બંધન પરિણામ (૨) ગતિ પરિણામ (૩) સંસ્થાન પરિણામ (૪) ભેદ પરિણામ (૫) વર્ણ પરિણામ (૬) ગંધ પરિણામ (૭) રસ પરિણામ (૮) સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ. ૨૨ બંધળપરિણામે ખં ભંતે ! વિષે પળત્તે ? ગોયમા ! તુવિષે પળત્તે, તું બહાणिद्धबंधणपरिणामे य, लुक्खबंधण परिणामे य । समणिद्धयाए बंधो ण होइ, समलुक्खयाए वि ण होइ । वेमायणिद्ध-लुक्खत्तणेण, बंधो उ खंधाणं ॥१॥ णिद्धस्स णिद्धेण दुयाहिएणं, लुक्खस्स लुक्खेण दुयाहिएणं । णिद्धस्स लुक्खेण उवेइ बंधो, जहण्णवज्जो विसमो समो वा ॥२॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બંધન પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બંધન પરિણામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સ્નિગ્ધ બંધન પરિણામ અને (૨) રૂક્ષ બંધન પરિણામ. ગાથાર્થ– સમાન સ્નિગ્ધ ગુણવાળા સ્કંધોમાં બંધ થતો નથી, સમાન રૂક્ષ ગુણવાળા સ્કંધોમાં બંધ થતો નથી, વિમાત્રા(વિષમ માત્રા)વાળા સ્નિગ્ધ અને રૂક્ષ ગુણોવાળા સ્કંધોનો બંધ થાય છે IIII બે ગુણ અધિક સ્નિગ્ધ સ્કંધ સાથે સ્નિગ્ધ ગુણવાળા સ્કંધનો બંધ થાય છે અને બે ગુણ અધિક રૂક્ષ સ્કંધની સાથે રૂક્ષ સ્કંધનો બંધ થાય છે તથા સ્નિગ્ધ સ્કંધનો રૂક્ષ સ્કંધ સાથે જઘન્યગુણ છોડીને, સમ કે વિષમ ગુણવાળા સ્કંધમાં બંધ થાય છે. | २३ गइपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- फुसमाणगइपरिणामे य अफुसमाणगइ-परिणामे य, अहवा दीहगइपरिणामे य हस्सगइपरिणामे य । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્ ! ગતિ પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ગતિ પરિણામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સ્પૃશદ્દ્ગતિ પરિણામ અને (૨) અસ્પૃશદ્દ્ગતિ પરિણામ અથવા (૧) દીર્ઘગતિ પરિણામ અને (૨) હ્રસ્વ ગતિ પરિણામ. ૨૪ સંતાળપરિણામે । મતે ! વિષે પળત્તે ? ગોયમા ! પંચવિષે પળત્તે, તું બહાपरिमंडलसंठाणपरिणामे जाव आययसंठाणपरिणामे । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સંસ્થાન પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! સંસ્થાન પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પરિમંડળ સંસ્થાન પરિણામ (૨) વૃત્તસંસ્થાન પરિણામ, (૩) ત્ર્યંત્ર સંસ્થાન પરિણામ, (૪) ચતુરસ સંસ્થાન પરિણામ અને (૫) આયત સંસ્થાન.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy