SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જીવ : પ્રતિપત્તિ-૭ सपज्जवसिए । तत्थ णं जे ते साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतं कालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । सुयअण्णाणी एवं चेव । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भति अज्ञानी, भति अज्ञानी ३ये डेटलो समय रहे छे ? उत्तर- भति अज्ञानीना त्रए। प्रहार छे - ( १ ) अनादि अनंत (२) खनाहि सांत (3) साहि सांत. તેમાં સાદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ સુધી રહે છે. શ્રુત અજ્ઞાનીનું કથન પણ તે જ પ્રમાણે જાણવું. ૭૫૩ ७ विभंगणाणी णं भंते ! विभंगणाणी त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणेणं एक्क समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं देसूणाए पुव्वकोडीए अब्भहियाइं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! विभंगज्ञानी, विभंगज्ञानी इथे डेटलो समय २३ छे ? उत्तर- हे ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. ८ आभिणिबोहियणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? जहण्णेणं अंतोमुहुतं, उक्कोसेणं अणंतंकालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । एवं सुयणाणिस्स वि, ओहिणाणिस्स वि, मणपज्जवणाणिस्स वि । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનીનું અંતર કેટલું છે ? ઉત્તર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન રૂપ છે. તે જ રીતે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાનીનું અંતર પણ જાણવું જોઈએ. ९ केवलणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! साइयस्स अपज्जवसियस्स णत्थि अंतर । भावार्थ :- प्रश्न - हे भगवन् ! डेवणज्ञानीनुं अंतर डेट छे ? उत्तर - हे गौतम! डेवणज्ञानीनुं अंतर नथी, ते साहि अनंत छे. १० मइ अणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? गोयमा ! अणाइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । अणाइयस्स सपज्जसियस्स णत्थि अंतरं । साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं साइरेगाई । एवं सुय अण्णाणिस्सवि । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भति अज्ञानीनुं अंतर डेंटलुं छे ? उत्तर- भति अज्ञानीखोमां ठे અનાદિ અનંત છે, તેનું અંતર નથી. જે અનાદિ સાંત છે, તેનું પણ અંતર નથી. જે સાદિ સાંત છે, તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ છે. તે જ રીતે શ્રુત અજ્ઞાનીનું અંતર જાણવું. ११ विभंगणाणिस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ ? जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो ।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy