SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ | શ્રી જીવાજીવાભિગમ સૂત્ર તેનાથી સ્થાવર જીવો અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના ત્રણ પ્રકારનું કથન પૂર્ણ થાય છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં ત્ર-સ્થાવરની અપેક્ષાએ જીવોના ત્રણ ભેદ કર્યા છે. જે જીવને ત્રસનામ કર્મનો ઉદય હોય તેને ત્રસ, સ્થાવર નામકર્મનો ઉદય હોય તેને સ્થાવર અને જે જીવને ત્રસ કે સ્થાવર નામકર્મનો ઉદય ન હોય, તેવા સિદ્ધના જીવોને નોત્રસ નો સ્થાવર કહે છે. કાયસ્થિતિ - ત્રસની કાયસ્થિતિ સાધિક ૨,૦૦૦ સાગરોપમની છે. તેટલો સમય જીવ ત્રસપણે રહી શકે છે. ત્યાર પછી તે જીવ અવશ્ય સ્થાવરમાં ઉત્પન્ન થાય છે. સ્થાવરની કાયસ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ અનંતકાલ–વનસ્પતિકાલની છે. નોત્રમ-નોસ્થાવર સિદ્ધના જીવો છે. તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. અંતર :- ત્રસની કાયસ્થિતિ તે સ્થાવરનું અંતર અને સ્થાવરની કાયસ્થિતિ તે ત્રસનું અંતર થાય છે, તે નિયમાનુસાર ત્રસનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું, સ્થાવરનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૨,૦૦૦ સાગરોપમનું છે અને સિદ્ધનું અંતર નથી. અલ્પબદ્ભુત્વઃ- સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સર્વ જીવોના ત્રણ પ્રકાર: સ્થિતિ આદિજીવ પ્રકાર | કાય સ્થિતિ અંતર અલ્પબહત્વ ૧ સમ્યગુદષ્ટિ | ૧. સાદિ અનંત (ક્ષાયિક સમકિત) | _ નથી ૨ અનંતગુણા_ ૨. સાદિ સાંતની (ક્ષાયોપશમાદિ) અનંતકાલ-દેશોન અર્ધપુદ્ગલ સાધિક છ સાગરોપમ | પરાવર્તન કાલ ૨ મિથ્યાષ્ટિ ૧ અનાદિ અનંત (અભવી) T૩ અનંતગુણા ૨ અનાદિ સાત (મોક્ષગામી ભવી)T ૩ સાદિ સાંત (પડિવાઈ સમકિતી)T સાધિક ૬ સાગરોપમ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન ૩ મિશ્ર દષ્ટિ અંતર્મુહૂર્ત દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન | સર્વથી થોડા ૧ કાયપરિત્ત અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ | અનંતકાલ–વનસ્પતિકાલ | ૧ સર્વથી થોડા | સંસાર પરિત્ત - અર્ધપુદ્ગલ પરાવર્તન ------- --- - ૨ કાય અપરિત્ત | અનંતકાલ-વનસ્પતિકાલ | અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ | ૩ અનંતગુણા | –––– નથી T સંસાર અપરિત્ત ૧ અનાદિ અનંત (અભવી) ૨ અનાદિ સાંત (ભવી)__ - - T૩ નો પરિત્તનોઅપરિત્ત| સાદિ અનંત ૨ અનંતગુણા ૧ પર્યાપ્ત | સાધિક અનેક સો સાગરોપમ અંતર્મુહૂર્ત ૩ સંખ્યાતગુણા ૨ અપર્યાપ્ત અંતર્મુહૂર્ત સાધિક અનેક સો સાગરોપમ | ૨ અનંતગુણા ( ૩ નો પર્યાપ્તનોઅપર્યાપ્ત સાદિ અનંત નથી ૧ સર્વથી થોડા ૧ સૂક્ષ્મ અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ બાદરકાલ ૩ અસંખ્યાતગુણા ૨ બાદર અસંખ્યાતકાલબાદરકાલ ૨ અનંતગુણા ૩ નોસૂક્ષ્મનોબાદર સાદિ અનંત ૧ સર્વથી થોડા નથી | | | | - - — — — — — — નથી - - - - - - - - - - L_ પૃથ્વીકાલ
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy