SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર થો | હો | થ | | | | નીલવાનકુમાર નીલવંત દ્રહના પલોની સંખ્યા, સ્થાનાદિઃપાસ્થાન પs | લંબાઈ ૫હોળાઈ જાડાઈ પાણીમાં પાણી | કુલ | વિશેષતા સંખ્યા [Gડાઈ | ઉપર ઊિંચાઈ ઉથાઈ કેન્દ્રનું પવી નીલવંત દ્રહની 3 |૧૦| નીલવાનકુમાર મધ્યમાં યો | યો | દેવનું ભવન છે. ૧લું વલય|મૂળપાની ચારે બાજુ || ૧૦૮ ૧૦ | આભૂષણો વગેરે યોગ | સામગ્રી છે. રજુ વલય|પ્રથમવલયની ચારે બાજુ | ૩૪,૦૧૧ પરિવારિક દેવોના ભવનો છે. વાયવ્યકોણ, સામાનિક ઈશાનકોણ દેવના ઉત્તરમાં પૂર્વમાં મહત્તરા | ? દેવીના અગ્નિકોણમાં આવ્યંતર | ૮,૦૦૦ પરિષદના દક્ષિણમાં મધ્યમ ૧0,000 પરિષદના નૈઋત્યકોણમાં બાહ્ય ૧૨,૦ પરિષદના પશ્ચિમમાં સેનાપતિના ૭ ૩જુવલય બીજાવલયની ચારે બાજુ ૧૬000 ૧૦| આત્મરક્ષક દેવોના | યો ભવન છે. ૪થું વલયત્રીજા વલયની ચારે બાજુ | ૩ર લાખ આત્યંતર પરિષદના યોગ આભિયોગિકદેવોના ભવન પણું વલય|ચોથા વલયની ચારે બાજુ |૪૦લાખ મધ્યમ પરિષદના યોગ યોગ આભિયોગિક દેવના ભવન કવાય | પાંચમા વલયની ચારે બાજુ | ૪૮ લાખ ૧૦૮| બાહ્ય પરિષદના યો | આભિયોગિક દેવના ભવન છે. ૧૦ છે. વલયોમાં પદોની રચના, ગોઠવણી :- નીલવંત દ્રહમાં નીલવંત દ્રહ કુમાર દેવ અને તેના પરિવારના ૧ ક્રોડ, ૨૦ લાખ, ૫૦ હજાર અને ૨૦ કમળો છે. તે સર્વ પદ્દો શાશ્વતા પૃથ્વીકાયના છે. તે પડ્યો નીલવંત દ્રહના આકાર અને વર્ણવાળા છે. નીલવંત દ્રહની મધ્યમાં નીલવંત દ્રહ કુમાર દેવનું મુખ્ય પદ્મ અને તેની ચારે બાજુ છ વલયમાં છ પ્રકારના શેષ પધો ગોઠવાયેલા છે. ત નાપ્રમાણનિત્તા - છ વલયમાં રહેલા કમળો પૂર્વ-પૂર્વ કરતાં ઊંચાઈ, લંબાઈ-પહોળાઈ અને
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy