SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભાવાર્થ :- શ્રી વીરવર ભગવાન મહાવીરના વચન–આદેશથી કરેલી પરિગૃહનિવૃતિના વિસ્તારથી આ સંવરવર–પાદપ એટલેકે અપરિગ્રહ નામનું અંતિમ સંવરદ્વાર અનેક પ્રકારનું છે. સમ્યકદર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ-ચિત્તની સ્થિરતા તેનું કેન્દ્ર છે. વિનય રૂ૫ વેદિકા–ચારેબાજુનું પરિકર છે. ત્રણે લોકમાં ફેલાયેલ વિપુલયશ તેનું સઘન, મહાન અને સુનિર્મિત સ્કંધ છે. પાંચ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. અનિત્યતા, અશરણતા વિગેરે ભાવનાઓ તેની ત્વચા છે. તે ધર્મધ્યાન, શુભયોગ તથા જ્ઞાનરૂપી પલ્લવોના અંકુરોને ધારણ કરનાર છે. અનેક ઉત્તર ગુણરૂપી ફૂલોથી એ સમૃદ્ધ છે. તે શીલની સૌરભથી ભરપૂર છે અને તે સૌરભ ઐહિક ફળની વાંછનાથી રહિત સાત્વિક વૃત્તિરૂપ છે. આ સંવરવૃક્ષ અનાશ્રવ- કર્માશ્રવના નિરોધરૂપ ફળ યુક્ત છે. મોક્ષ જ તેનો ઉત્તમ બીજતાર છે. મેરુ પર્વતના શિખર ઉપરની ચૂલિકાની સમાન નિર્લોભતા મોક્ષ માર્ગનું શિખર છે. આ રીતે અપરિગ્રહરૂપ ઉત્તમસંવરદ્વાર રૂપી જે વૃક્ષ છે તે અંતિમ સંવરદ્વાર છે. વિવેચન : અપરિગ્રહ–પાંચ સંવરદ્વારમાં અંતિમ સંવરદ્વાર છે. સૂત્રકારે આ સંવરદ્વારને વૃક્ષનું રૂપક આપી અલંકારિક ભાષામાં પ્રસ્તુત ક્યું છે. સૂત્રકારનો આશય મૂળ પાઠના ભાવાર્થથી જ સમજી શકાય છે. અપરિગ્રહ મહાવતના આરાધક :| ૨ જ ખ૬ મા--વેદ-qદ-મહંવ-રોગમુદ-પટ્ટसमगयं च किंचि अप्पं वा बहुं वा अणुं वा थूलं वा तसथावरकायदव्वजायं मणसा वि परिघेत्तुं, ण हिरण्णसुवण्णखेत्तवत्थु, ण दासी-दास-भयग-पेस- हयगय-गवेलगंच, ण जाण-जुग्ग-सयणासणाइ, ण छत्तगं,ण कुंडिया,ण उवाणहा, જ પેહુ-વીયા-તાત્તિયા , યાવિ જય-ત-તંવ- લીલી - વસ–ર– નાયવ-મળમુત્તાહીરપુડ-સંવ-વંત-મણિ-ઉલ-સે-વાય-વરતचम्मपत्ताई महरिहाई परस्स अज्झोववाय-लोहजणणाई परियड्डेउं गुणवओ, ण यावि पुप्फ-फल- कंद-मूलाइयाइं सणसत्तरसाइं सव्वधण्णाइं तिहिं वि जोगेहिं परिघेत्तुं ओसह- भेसज्जभोयणट्ठयाए संजएणं । किं कारणं? अपरिमिय णाणदसणधरेहिं सीलगुणविणयतवसंजमणायगेहितित्थयरेहि सव्वजगज्जीववच्छलेहिं तिलोयमहिएहिं जिणवरिंदेहिं एस जोणी जंगमाणं दिट्ठा। ण कप्पइ जोणिसमुच्छेओ त्ति तेण वजंति समणसीहा । ભાવાર્થ :- ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન અથવા આશ્રમમાં રહેલ કોઈ
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy