SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ श्री भगवती सूत्र - प પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે યાવત્ ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન છે, તે જ રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પત્તિનું સર્વ કથન કરવું જોઈએ. २३ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरत्थिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स उत्तरिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! एवं जहा पुरत्थिमिल्ले चरिमंते समोहओ दाहिणिल्ले चरिमंते उववाइओ तहा पुरत्थिमिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववायव्वो । પ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને લોકના ઉત્તરી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને દક્ષિણી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન કર્યું છે, તે જ રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને ઉત્તરી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. २४ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स दाहिणिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स दाहिणिल्ले चेव चरिमंते अपज्जत्तसुहुम-पुढविकाइयत्ताए उववज्जिए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! एवं जहा पुरत्थिमिल्ले समोहओ पुरत्थिमिल्ले चेव उववाइओ तहेव दाहिणिल्ले समोहए दाहिणिल्ले चेव उववाएयव्वो; तहेव णिरवसेसं जाव सुहुमवणस्स - काइओ पज्जत्तओ, सुहुमवणस्सइकाइएसु चेव पज्जत्तएसु दाहिणिल्ले चरिमते उववाए यव्वो; एवं दाहिणिल्ले समोहओ पच्चत्थिमिल्ले चरिमंते उववाएयव्वो, णवरं - दुसमइय तिसमइय- चउसमइय विग्गहो, सेसं तहेव । एवं दाहिणिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववाएयव्वो जहेव सट्ठाणे तहेव; एगसमइय- दुसमइय-तिसमइय- चउसमइय - विग्गहो । पुरत्थिमिल्ले जहा पच्चत्थिमिल्ले, तहेव दुसमइय-तिसमइय- चउसमइय विग्गहो । पच्चत्थिमिल्ले य चरिमंते समोहयाणं पच्चत्थिमिल्ले चेव उववज्जमाणाणं जहा सट्टा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના દક્ષિણી ચરમાન્તથી મારણાન્તિક સમુદ્દાત કરીને, લોકના દક્ષિણી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાન્તમાં જ ઉત્પત્તિનું કથન કર્યું છે, તે જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુદ્દાત કરીને દક્ષિણી ચરમાન્તમાં જ ઉત્પત્તિનું કથન કરવું જોઈએ યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં દક્ષિણી ચરમાન્તમાં થાય છે; ત્યાં સુધી જાણવું. આ જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પત્તિ થાય છે; તેમાં બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. શેષ કથન પૂર્વવત્ છે. જે રીતે
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy