SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩૩: અવાંતર શતક-૨ ૫૪૫ | अणंतरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता । एवं एएणं अभिलावेणं तहेव दुयओ भेओ जाववणस्सइकाइयत्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કુષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ ! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે. આ રીતે તે જ અભિલાપથી પૂર્વોક્ત રૂપે બે ભેદ કરતાં વનસ્પતિકાયિક પર્યત જાણવું. ६ अणंतरोववण्णग-कण्हलेस्स-सुहुमपुढविकाइयाणं भते! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा !एवंएएणं अभिलावेणं जहा ओहिओ अणंतरोववण्णगाणं उद्देसओ तहेव जाव वेदेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત અભિલાપથી ઔઘિક અનંતરોત્પન્નક ઉદ્દેશક અનુસાર યાવત્ ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે. આ શતક-૩૩/ર/ર સંપૂર્ણ ) | અવાન્તર શતક-રઃ ઉદ્દેશક ૩-૧૧ | પરંપરાત્પન્નક આદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય: ७ कइविहाणं भंते ! परंपरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता? गोयमा ! पंचविहा परंपरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता,तं जहा-पुढविकाइया जाव वणस्सइकाइया । एवं एएण अभिलावेणतहेव चउक्कओभेओ जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ!પરંપરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક યાવતુવનસ્પતિકાયિક. આ રીતે આ અભિશાપથી, તે જ ચાર ભેદ વનસ્પતિકાયિક પર્યત જાણવા. ८ परंपरोववण्णग-कण्हलेस्स अपज्जक्तसुहुम पुढविकाइयाणंभंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ। गोयमा ! एवं एएणं अभिलावेण जहेव ओहिओ परंपरोववण्णग उद्देसओ तहेव जाववेदेति। एवं एएणं अभिलावेणं जहेव ओहियएगिंदियसए एक्कारस उद्देसगा भणियातहेव कण्हलेस्ससए विभाणियव्वा जावचरिमअचरिमकण्हलेस्सा एगिदिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત અભિલાપથી ઔદિક ઉદ્દેશક અનુસાર પરંપરોત્પન્નક સબંધી કથન કરવું યાવતુ વેદન કરે છે, ત્યાં સુધી જાણવું. ઔધિક એકેન્દ્રિય શતકમાં ૧૧ ઉદ્દેશક કહ્યા છે, તે જ રીતે કૃષ્ણલેશી શતકમાં પણ કહેવું જોઈએ યાવત્ ચરમ અને અચરમ કૃષ્ણલેશી એકેન્દ્રિય પર્યત જાણવું.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy