SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] શ્રી ભગવતી સૂત્ર-૪ અને તેની નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં તનુવાત, તેની નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં આકાશ હોય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વી છે. આ ક્રમથી સાતે ય પૃથ્વી અને સાતે ય ઘનોદધિ આદિ છે. ઘનોદધિવલય-પ્રત્યેક નરક પૃથ્વી ફરતે-ચારે બાજુ ઘનોદધિવલય અને ઘનવાતવલય અને તનુવાતવલય છે. આ રીતે ઘનોદધિ અને ઘનોદધિવલયમાં, ઘનવાત-ઘનવાતવલયમાં સ્થાનની અપેક્ષાએ તફાવત છે અને બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જુઓ ચાર્ટ. - તે શતક ૨૦/૬ સંપૂર્ણ ત્રણ વલય ત્રણ વલય નરકપૃથ્વી અને ઘનોદધિ-ઘનોદધિ વલયાદિઃ- (એક પરિમાણ આકૃતિ) પૃથ્વીની ચારે તરફ ૧,૮0,૦૦૦ ની જાડાઈ પૃથ્વીની ચારે તરફ રત્નપૃથ્વી પૃથ્વી લંબાઈ પહોળાઈન રજ્જુ પ્રમાણ ૨૦,000 યો. ઘનોદધિ અસંખ્ય યો. ઘનવાય અસંખ્ય યો. તનુવાય તેનુવાય વલય થવાય વલય થનોધ વલય ઘનોધિ વલય ઘનવાય વલય તેનુવાય વલય અસંખ્ય યોર આકાશ શર્કરાખભા પૃથ્વી ઘનોદધિ ઘનવાય તનુવાય આકાશ આવી જ રીતે સાતે ય નરકમૃથ્વીઓ સમજવી.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy