SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ શતક્ર-૧૮: ઉદ્દેશક-૧૦ ૪૫૭] णंतस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लट्ठस्स समाणस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था-एवंखलुसमणेणायपुत्तेपुवाणुपुचिरमाणेगामाणुगामंदूइज्जमाणे सुहंसुहेण जावइहमागए जावदूइपलासए चेइए अहापडिरूवं जावविहरइ । तंगच्छामि णसमणस्स णायपुत्तस्स अंतियंपाउब्भवामि, इमाइंचणंएयारूवाईअट्ठाईजाववागरणाई पुच्छिस्सामि, तंजइ मे से इमाई एयारूवाइं अट्ठाई जाववागरणाईवागरेहिइ तओ णं वंदीहामिणमसीहामि जावपज्जुवासीहामि । अह मेसेइमाइं अट्ठाइं जाववागरणाइंणो वागरेहिइ तोणं एएहिं चेव अडेहि य जाववागरणेहि य णिप्पटुपसिणवागरणं करेस्सामि त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता हाए जावविभूसिय सरीरे, साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं एगेणंखडियसएणं सद्धिं संपरिखुडे वाणियगामंणयर मज्झमझेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव दुइपलासए चेइए जेणेव समणे भगवंमहावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामते ठिच्चा समणं भगवंमहावीरं एवंवयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામનું નગર હતું અને ધૃતિપલાસ નામનું ઉદ્યાન હતું. નગર અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે વાણિજ્ય ગ્રામ નગરમાં સોમિલ નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઋદ્ધિસંપન્ન થાવતુ અપરાભૂત હતા અને ઋગ્વદ, આદિવેદોના જ્ઞાતા, તેમજ વૈદિક શાસ્ત્રોમાં (બ્રાહ્મણ મતમાં)કુશળ હતા. તેને પાંચસો શિષ્ય હતા. તે પોતાના કુટુંબ પર આધિપત્ય કરતા રહેતા હતા. એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વાણિજ્યગ્રામના ધુતિપલાશ ઉધાનમાં પધાર્યા. પરિષદ પર્યાપાસના કરવા લાગી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આગમન જાણીને, સોમિલ બ્રાહ્મણને વિચાર ઉત્પન્ન થયો કે– શ્રમણ જ્ઞાતપુત્ર અનુક્રમથી વિચરતા, ગ્રામાનુગ્રામ સુખપૂર્વક વિહાર કરતાં અહીં પધાર્યા છે અને ધુતિપલાસ ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરે છે. હું શ્રમણ જ્ઞાતપુત્રની પાસે જાઉં અને અર્થ, હેતુ, કારણ, પ્રશ્ન અને પ્રશ્નોના ઉત્તર પૂછું. જો તે મારા અર્થ થાવતું પ્રશ્નોના ઉત્તર આપશે તો હું તેને વંદન-નમસ્કાર કરીશ, તેમની પર્યાપાસના કરીશ. જો તે મારા અર્થ અને પ્રશ્નોના ઉત્તર આપી શકશે નહીં, તો હું તે અર્થ અને ઉત્તરોથી તેમને નિરુત્તર કરીશ. આ પ્રમાણે વિચાર કરીને, સ્નાનાદિ કરીને, શરીરને અલંકૃત કરીને પોતાના એક સો શિષ્યોની સાથે પગપાળા ચાલતાં, વાણિજ્યગ્રામ નગરની મધ્યમાં થઈને, ધુતિ પલાશ ઉધાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની નિકટ આવ્યા અને ઊભા રહીને આ પ્રમાણે પૂછવા લાગ્યાસોમિલના યાત્રાદિ વિષયક પ્રશ્નો: ८ जत्ता ते भंते ! जवणिज्जंते भंते !अव्वाबाहते भंते ! फासुयविहारते भंते!? सोमिला ! जत्ता वि मे, जवणिज पि मे, अव्वाबाहं पि मे, फासुयविहारं पि मे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપને યાત્રા છે કે નહીં? યાપનીય છે કે નહીં? આપનામાં અવ્યાબાધ છે કે નહીં? આપને પ્રાક વિહાર છે કે નહીં? ઉત્તર– હા, સોમિલ ! મારી યાત્રા પણ છે, યાપનીય પણ છે, અવ્યાબાધ પણ છે અને પ્રાસુક
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy