SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૮ | શ્રી ભગવતી સૂત્ર-૪ ભંગ અને અજીવના ૧૦ ભંગ(કાલને છોડીને) રત્નપ્રભાના ઉપરી ચરમાંતની સમાન જાણવા. શર્કરાખભાથી ૧૨ દેવલોક પર્યંતના ચરમાન્તમાં તેના પૂર્વાદિ ચાર ચરમાન્તોમાં રત્નપ્રભાના પૂર્વાદિ ચાર ચરમાન્તોની જેમ જીવ દેશના ૧૫ ભંગ, જીવ પ્રદેશના ૧૧ ભંગ અને અજીવના ૧૬ ભંગ હોય છે. શર્કરા પ્રભાદિ છે નરક પૃથ્વી અને ૧૨ દેવલોકના ઉપર અને નીચેના ચરમાત્ત સંબંધી કથન રત્નપ્રભાના નીચેના ચરમાત્ત સમાન છે અર્થાતુ જીવ દેશ આશ્રયી અસંયોગીનો એક ભંગ, દ્વિસંયોગીમાં બેઇન્દ્રિય આદિ ચારના બે-બે ભંગ(મધ્યમ ભંગ રહિત) હોય છે તથા પંચેન્દ્રિયના ત્રણ ભંગ હોય છે. આ રીતે ૧+૮+૩ = ૧૨ ભંગ જીવ દેશના થાય છે. જીવપ્રદેશની અપેક્ષાએ બેઇન્દ્રિય આદિ પાંચેયની સાથે દ્વિસંયોગી (પ્રથમ ભંગ રહિત) શેષ બે-બે ભંગ હોય છે. અસંયોગીનો એક ભંગ મળીને કુલ ૧૧ ભંગ હોય છે. આ રીતે છ નરક પૃથ્વી અને ૧૨ દેવલોકમાં ઉપર-નીચેના ચરમતમાં જીવ દેશના ૧ર અને જીવ પ્રદેશના ૧૧ ભંગ થાય છે. અજીવ દ્રવ્યના ૧૦ ભેદમાં રૂપી અજીવના ચાર ભેદ અને અરૂપી જીવના છ ભેદ હોય છે. નવસૈવેયક આદિના ચરામાંતમાં:- અમ્રુત કલ્પ સુધી દેવોનું ગમનાગમન સંભવિત હોવાથી(ત્યાં સુધી) પંચેન્દ્રિયના ત્રણ ભંગ અને બેઇન્દ્રિય આદિના બે બે ભંગ જીવ દેશમાં કહ્યા છે. તેથી ત્યાં જીવ દેશના ૧૨ ભંગ થાય છે. પરંતુ નવ રૈવેયક તથા અનુત્તર વિમાનોમાં અને ઈષ~ાશ્મારા પૃથ્વીના ચરમાંતમાં દેવોનું ગમનાગમન ન હોવાથી પંચેન્દ્રિયના પણ બે બે ભંગ કહેવા જોઈએ. તેથી ત્યાં જીવદેશના ૧૧ ભંગ થાય છે. આ રીતે પ્રસ્તુત એક જ સૂત્રમાં સાત નરક, ૧૨ દેવલોક, ૯ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષતુ પ્રાભારા પૃથ્વી આ કુલ ૩૪ બોલોના ચરમાંતમાં જીવાદિનું નિરૂપણ છે. રત્નપ્રભા પૃથ્વી આદિના ચરમાતોમાં જીવાદિ:| સ્થાન | ચાર દિશાના ચરમાન્સ | ઉપરિતન ચરમાત્ત | અધસ્તન ચરમાન જીવ | જીવ અજીવ જીવ | જીવ અજીવ જીવ | જીવ અજીવ દેશભંગ પ્રદે.ભંગ ભેદ દેશભંગ|પ્રદે.ભંગ| ભેદ દેશભંગ|પ્રદે.ભંગ| ભેદ રત્નપ્રભા પૃથ્વી ૧૦ | ૧૧ ૨ થી ૭ નરક ૧૫ | ૧૧ ૧૨ દેવલોક | ૧૫ | ૧૧ | ૧૦ ૯ ગ્રેવે. પાંચ અનુ. ઈષ~ા. પૃથ્વી. પરમાણુની એક સમયની ગતિ:|७ परमाणुपोग्गलेणंभंते !लोगस्स पुरथिमिल्लाओचरिमंताओपच्चत्थिमिल्लंचरिमंत एगसमएणंगच्छइ, पच्चत्थिमिल्लाओचरिमंताओ पुरथिमिल्लंचरिमंतंएगसमएणंगच्छइ, दाहिणिल्लाओचरिमंताओउत्तरिल्लं जावगच्छइ, उत्तरिल्लाओचरिमंताओदाहिणिल्लं जाव गच्छइ, उवरिल्लाओ चरिमंताओ हेट्ठिल्लंचरिमंतएगसमएणंगच्छइ,हेट्ठिल्लाओचरिमंताओ ૧૫ ૧૧
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy