SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૬: ઉદ્દેશક-૧ ૨૭] સ્પર્શવાળા પદાર્થોનો સ્પર્શ થાય છે, ત્યારે તે જીવો મરી જાય છે. અન્ય પદાર્થોનો સ્પર્શ થયા વિના તે જીવો મરતા નથી. આ કથન સોપક્રમ આયુષ્યની અપેક્ષાએ છે. સારી જિલ્લા:- કોઈ પણ જીવ ભવાન્તરમાં જાય ત્યારે ઔદારિક આદિ સ્થૂલ શરીરને છોડીને જાય તે અપેક્ષાએ અશરીરી જાય છે પરંતુ તૈજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ શરીર સહિત જાય છે. અગ્નિકાયની સ્થિતિ:| ५ इंगालकारियाएणं भंते ! अगणिकाए केवइयंकालं संचिट्ठइ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि राईदियाई। अण्णे वि तत्थ वाउयाए वक्कमइ,ण विणा वाउयाएणं अगणिकाए उज्जलइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અંગારકારિકામાં એટલે સગડીમાં અગ્નિ કેટલો સમય સચિત્ત રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ રાત-દિવસ સુધી સચિત્ત રહે છે. ત્યાં અન્ય વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય છે, કારણ કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત થતી નથી. વિવેચન : TI#iરિયા:-મારા રોતિતિ કરાર અગ્નિ જેમાં સળગાવવામાં આવે છે તેવી સગડી. અગ્નિકાયની સ્થિતિ :- અગ્નિ સગડીમાં હોય કે ચૂલામાં હોય, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. ત્યાર પછી તે જીવો મરી જાય છે અને તેમાં બીજા અગ્નિકાયના જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે પરંપરાથી અગ્નિ દીર્ઘકાલ પર્યત પ્રજ્વલિત રહેતો જણાય છે. અગ્નિ અને વાયનો સબંધ-વટાનિતારવાયુઃ આ નિયમાનુસાર અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય છે. વાયુથી જ અગ્નિ પ્રજ્વલિત થાય છે. તમ લોખંડને પકડવામાં લાગતી ક્રિયા : ६ पुरिसेणं भंते ! अयंअयकोटुंसि अयोमएणंसंडासएणंउव्विहमाणे वा पविहमाणे वा कइकिरिए? गोयमा !जावंचणं से पुरिसे अयं अयकोटुंसि अयोमएणं संडासएणं उव्विहिति वा पविहिति वा,तावंचणंसेपुरिसेकाइयाए जावपाणाइवायकिरियाएपंचहि किरियाहिं पटे,जेसि पिण जीवाणं सरीरेहिंतो अए णिव्वत्तिए. अयकोद्रेणिव्वत्तिए.संडासए णिव्वत्तिए, इंगाला णिव्वत्तिया, इंगालकडणी णिव्वत्तिया, भत्था णिव्वत्तिया,ते विणं जीवा काइयाए जावपंचहि किरियाहिं पुट्ठा।। શબ્દાર્થ-અયં લોખંડને અયોતિ=લોખંડ તપાવવાની ભટ્ટીમાં બ્રિહમાણે બ્રિહમાઊંચું નીચું કરતાંગધ્વત્તિ નિષ્પન્ન બનેલીફાઈ અંગારા કાઢવાનોલોખંડનોચીમટો (ચીપિયો)
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy