SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨: ઉદ્દેશક-૯ . [ ૭૫૯] તેથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ર૮૪૫ = ૧૪૦ ચક્રવર્તી અને તે સમયે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં એક એક ચક્રવર્તી હોય તો ૧૪૦ + ૧૦ = ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી જ હોય શકે છે. (૨) તેનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા છે. કારણ કે ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરો હોઈ શકે છે, મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય-૨૦ અને ઉત્કૃષ્ટ ૧૬0 તીર્થકરો હોય છે. એક મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગમાં ફરી વિજયો હોય છે. તે દરેક વિભાગમાં એક-એક તીર્થકર હોય તો એક મહાવિદેહક્ષેત્રમાં ચાર તીર્થકર હોય છે. તેથી પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૫ ૪૪ = ૨૦ તીર્થકર થાય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગની બત્રીસે વિજયોમાં તીર્થકર હોય ત્યારે પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૩ર ૪ ૫ = ૧૬૦ તીર્થકર થાય છે અને તે જ સમયે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ એક-એક તીર્થકર હોય તો તે ૧૦ તીર્થકર ઉમેરતાં ૧૦ + ૧૦ = ૧૭૦ તીર્થકર થાય છે. (૩) તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા છે. કારણ કે તે એક સમયે જઘન્ય-ઉત્કૃષ્ટ અનેક હજાર ક્રોડા હોય છે. (૪) તેનાથી ભવિક દ્રવ્યદેવ અસંખ્યાતગુણા છે. કારણ કે દેવગતિમાં જનારા દેશવિરતિ, અવિરત સમ્યગુદષ્ટિ આદિ(તિર્યંચ પંચેન્દ્રિય) અસંખ્યાતા છે. (પ) તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણા છે કારણ કે તે સ્વભાવતઃ અસંખ્યાતા જ છે. ભાવદેવનું અલ્પબદુત્વ જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું જોઈએ. પાંચ દેવનું સંક્ષિપ્ત વિવરણ: ક્રમ દ્વાર | ભવિકદ્રવ્યદેવ નરદેવ ધર્મદેવ | દેવાધિદેવ ભારદેવ આગતિ ચારગતિના ૨૮૪ ભેદ પ્રથમ નારક+ ૮૧દેવર૮ર ભેદ ચાર ગતિના ૨૭૫ ભેદ ત્રણ નરક+ | મનુષ્ય, તિર્યંચ ૩૫ દેવ ૩૮ ભેદ | ૧૧૧ ભેદ ગતિ મોક્ષની દેવની ૧૯૮ ભેદની નરકની ૧૪ ભેદની વૈમાનિક દેવ ૭૦ ભેદની મનુષ્ય, તિર્યંચ ૪૬ ભેદની ૩] ભવસ્થિતિ જઘ. અંતર્મુહૂર્ત | જઘ. ૭00વર્ષ ઉ. ત્રણ પલ્ય | ઉ.૮૪ લાખ પૂર્વ ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે જઘ. અંતર્મુહૂર્ત ઉ. દેશોન ક્રોડ પૂર્વ જઘ. એક સમય ઉ.ઉપર પ્રમાણે જઘ. ૭૨ વર્ષ જઘ. ૧0000વર્ષ ઉ.૮૪ લાખ પૂર્વ | ઉ. ૩૩ સાગરો. ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે | ૪ | કાયસ્થિતિ | | વિક્ર્વણા ભવ્યદ્રવ્યદેવ જઘ. ૧, ૨, ૩ ઉ. સંખ્યાત અસંખ્યાત ભવ્યદ્રવ્ય દેવ પ્રમાણે શક્તિ છે પણ બનાવે નહીં પ્રમાણે | ભવ્ય દ્રવ્ય દેવ પ્રમાણે | અવગાહના | જ :- અં. અસં. | જઘ. ૭ ધનુષ જઘ. અનેક હાથ | જઘ. સાત હાથ | જશે. એક હાથ ભાગ ઉ. ૬ ગાઉ | ઉ. ૫૦૦ ધનુષ્ય | ઉ. ૫૦૦ધનુષ | ઉ. ૫૦૦ધનુષ | ઉ. સાત હાથ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy