SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૯ઃ ઉદ્દેશક-૩૨ [ ૩૯૫ | ત્રિસંયોગી ૧૨ ભંગ- ચાર જીવોના ત્રણ સંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૨, ૧+૨+૧, ૨+૧+૧ અને તેની પદ સંખ્યા ૪ છે. તેથી ભંગ સંખ્યા ૪૪૩ = ૧ર થાય છે. ચાર સંયોગી ૧ ભગ– ચાર જીવોનો ચાર સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૧+૧ અને તેની પદ સંખ્યા પણ એક જ છે. તેથી તેનો ભંગ પણ એક જ થાય છે. દેવોના ચાર પ્રવેશનક હોવાથી તેમાં પાંચ સંયોગ આદિ થતા નથી. આ રીતે ચાર જીવના અસંયોગી ૪+ દ્વિસંયોગી ૧૮ + ત્રણ સંયોગી ૧૨ + ચાર સંયોગી ૧, = ૩૫ ભંગ થાય છે. આ જ રીતે પાંચ, છ યાવત સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ દેવ પ્રવેશનકના ભંગ થાય છે. તેની સંખ્યા નીચેના કોષ્ટક અનુસાર જાણવી. અલ્પબહત્વ - ચાર પ્રકારના દેવોમાંથી જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થનારા જીવો અધિક હોય છે તેથી ઉત્કૃષ્ટ પદમાં સર્વ જ્યોતિષી દેવોનો પ્રથમ ભંગ છે. વૈમાનિક દેવ પ્રવેશનક સર્વથી થોડા છે કારણ કે વૈમાનિક દેવોમાં જનારા જીવો સહુથી અલ્પ છે. ચાર જાતિના દેવોના પ્રવેશનક ભંગ - જીવ સંખ્યા | અસંયોગી હિસંયોગી | ત્રણ સંયોગી | ચાર સંયોગી | કુલભંગ ૫.વિ. = ભંગ. ૫.વિ.= ભંગ. | ૫.વિ. = ભંગ. X ? છે ૬૪૧= X ૬૪૨=૧૨ ૪૪૧=૪ જ ૬૪૩=૧૮ ૪૪૩=૧૨ ૧૪૮=૧ ૧૪૪=૪ ૬૮૪=૪૪ ૪x૨૪ 0 ૬૮૫=૩૦ 0 *૬=૩૬ ૪૪૧૦=૪૦ ૪૪૧૫=૪૦ ૪x૨૧=૮૪ ૧૪૧૦=૧૦ ૧૪૨૦=૨૦ ૧૪૩૫=૩૫ 0 *૭=૪૨ ૬૪૮=૪૮ 0 ૪x૨૮=૧૧૨ ૧૪પ૬=૫૬ 8 ૬૪૯=૫૪ ૪૪૩૬=૧૪૪ ૧૮૮૪=૮૪ સંખ્યાત ૬૪૧૧=ss ૪x૨૧=૮૪ ૪૪૨૩=૯૨ ૧૪૩૧=૩૧ ૧૪૩૪=૩૪ અસંખ્યાત ૬૪૧૨૭ર ઉત્કૃષ્ટ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy