SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ | શ્રી ભગવતી સૂત્ર-૩ અર્થાતુ સંખ્યાતા નૈરયિકો એક સાથે પ્રથમ નરકમાં અથવા સંખ્યાતા બીજી નરકમાં યાવત સંખ્યાતા સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી અસંયોગી સાત ભંગ થાય છે. દ્વિસંયોગી ૨૩૧ ભંગ :- દ્વિસંયોગીમાં સંખ્યાત જીવોના બે વિભાગ કર્યા છે, તેથી એક જીવ અને સંખ્યાત જીવ, બે જીવ અને સંખ્યાત જીવ યાવત્ દશ જીવ અને સંખ્યાત જીવ તથા સંખ્યાત જીવ અને સંખ્યાત જીવ આ રીતે સંખ્યાત જીવોના હિંસયોગીના ૧૧ વિકલ્પ થાય છે. યથા (૧) ૧+ સંખ્યાત, (૪) ૪ + સંખ્યાત, (૭) ૭ + સંખ્યાત, (૧૦) ૧૦ + સંખ્યાત (૨) ૨+ સંખ્યાત, (૫) ૫ + સંખ્યાત, (૮) ૮+ સંખ્યાત, (૧૧) સંખ્યાત + સંખ્યાત. (૩) ૩ + સંખ્યાત, (૬) ૬+ સંખ્યાત, (૯) ૯ + સંખ્યાત, આ ૧૧ વિકલ્પોને સાત નરકની દ્વિ સંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧૪૧૧ = ૨૩૧ ભંગ થાય છે. ત્રિસંયોગી ૭૩૫ ભંગ :- સંખ્યાત જીવોમાં ત્રણ સંયોગી ૨૧ વિકલ્પ થાય છે. યથા (૧) ૧+૧+સંખ્યાત (૧૧) ૧+સંખ્યાત+સંખ્યાત (૨) ૧+૨+સંખ્યાત (૧૨) ર+સંખ્યાત+સંખ્યાત (૩) ૧+૩+સંખ્યાત (૧૩) ૩+સંખ્યાત+સંખ્યાત (૪) ૧+૪+સંખ્યાત (૧૪) ૪+સંખ્યાત+સંખ્યાત (૫) ૧+૫+સંખ્યાત (૧૫) પ+સંખ્યાત+સંખ્યાત (૬) ૧++સંખ્યાત (૧૬) દ+સંખ્યાત+સંખ્યાત (૭) ૧+૭+સંખ્યાત (૧૭) +સંખ્યાતસંખ્યાત (૮) ૧+૮+સંખ્યાત (૧૮) ૮+સંખ્યાત+સંખ્યાત (૯) ૧+૯+સંખ્યાત (૧૯) ૯+સંખ્યાત+સંખ્યાત (૧૦) ૧+૧૦+સંખ્યાત (૨૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત (૨૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત આ ર૧ વિકલ્પોને સાત નરકની ત્રણ સંયોગી ૩૫ પદ સંખ્યા સાથે ગુણતાં ૩૫ X ૨૧ = ૭૩૫ ભંગ થાય છે. ચત સંયોગી ૧૦૮૫ ભંગ :- સંખ્યાત જીવોના ચતુઃસંયોગી ૩૧ વિકલ્પ બને છે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy