SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ : ઉદ્દેશક-૧. | ૩૦૩ | થાય છે, ત્યારે પાંચમાં સમયે તે ઉત્પત્તિ સ્થાનમાં પહોંચે છે પરંતુ આ પ્રકારની પાંચ સમયની વિગ્રહગતિનો ઉલ્લેખ આગમમાં ઉપલબ્ધ નથી, આગમ સિવાયના ગ્રંથોમાં મળે છે. વાટે વહેતા જીવની આહારકતા-અનાહારકતા : જગતિ બે સમયની વાત ત્રણ સમયની ગતિ શાર સમયની ગતિ ઉત્પતિસ્થાન આહાર ( ઉત્પતિસ્થાન આહાર ઉત્પત્તિસ્થાન આહાર * ઉત્પતિસ્થાન આહાર ત્રી 8, 9, % ૪ અનારકે = પ્રથમ સમય અનાહારક બીજો સમય અનાહારક ત્રીજો સમય. = = # # # અનાહારક પ્રથમ સમય - જીવ # આહારક-અનાહારક : વિગ્રહગતિ સમય પ્રથમ સમય | બીજો સમય | ત્રીજો સમય | ચોથો સમય એક આહારક ઋજુગતિ એકવક્રાગતિ બે અનાહારક આહારક દ્વિવક્રાગતિ ત્રણ અનાહારક અનાહારક આહારક ત્રિવક્રાગતિ ચાર અનાહારક અનાહારક અનાહારક આહારક જીવની સર્વ અલ્પાહારતા :| ३ जीवे णं भंते ! कं समयं सव्वप्पाहारए भवइ ? गोयमा ! पढमसमयोववण्णए वा चरमसमयभवत्थे वा, एत्थं णं जीवे सव्वप्पाहारए भवइ । दडओ भाणियव्वो जाव वेमाणियाण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ કયા સમયે સર્વથી અલ્પાહારક હોય છે? ઉત્તર– હે ગૌતમ ! ઉત્પત્તિના પ્રથમ સમયે અથવા જીવનના અંતિમ સમયે જીવ સર્વથી અલ્પાહારક હોય છે. આ જ રીતે વૈમાનિક પર્યત ૨૪ દંડકોમાં કહેવું.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy