SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ | उ०४ શ્રી ભગવતી સૂત્ર-૧ अणण्हयफले तवे वोदाणफले, किंपत्तियं णं भंते ! देवा देवलोएसु उववति ? तत्थ णं कालियपुत्ते णाम थेरे ते समणोवासए एवं वयासी- पुव्वतवेणं अज्जो ! देवा देवलोएसु उववति । तत्थ णं मेहिले णाम थेरे ते समणोवासए एवं वयासी- पुव्वसंजमेणं अज्जो ! देवा देवलोएसु उववज्जति ।। ___तत्थ णं आणंदरक्खिए णाम थेरे ते समणोवासए एवं वयासीकम्मियाए अज्जो ! देवा देवलोएसु उववजंति। तत्थ णं कासवे णाम थेरे ते समणोवासए एवं वयासी- संगियाए अज्जो! देवा देवलोएसु उववज्जति; पुव्वतवेणं पुव्वसंजमेण कम्मियाए संगियाए अज्जो! देवा देवलोएसु उववति । सच्चे णं एस अह्र णो चेव णं आयभाववत्तव्वयाए। ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે શ્રમણોપાસકોએ સ્થવિર ભગવંતોને પુનઃ આ પ્રમાણે પૂછ્યું, પ્રશ્ન- હે ભગવન્! જો સંયમનું ફલ અનાશ્રવતા અને તપનું ફલ વ્યવદાન છે; તો દેવ, દેવલોકમાં કયા કારણથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- તે સ્થવિરોમાંથી એક કાલિકાપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને પ્રત્યુત્તર આપતા मा प्रभारी ४, "डे मार्यो ! पूर्वतयन। २५ो हेव, वक्षोभ उत्पन्न थाय छे." તેમાંથી મેહિલ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, "હે આર્યો ! પૂર્વ સંયમના કારણે દેવ, દેવલોકમાં ઉત્પન્ન થાય છે." ત્યાર પછી આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! કર્મિતાના કર્મોની વિદ્યમાનતા અથવા કર્મો શેષ રહેવા પર]કારણે દેવતા, દેવલોકમાં ઉત્પન્ન થાય છે" તેમાંથી કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, "હે આર્યો! સંગિતાના સિરાગ અવસ્થાના કારણે દેવ, દેવલોકમાં ઉત્પન્ન થાય છે." આ રીતે "હે આર્યો ! [વાસ્તવમાં પૂર્વ રાગભાવ યુક્ત તપથી, પૂર્વ સરાગ સંયમથી, કર્મિતા-કર્મક્ષય ન થવાથી, સંગિતા-સરાગ અવસ્થાના કારણે, દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ અર્થ સત્ય છે તેથી કહ્યું છે. અમે અમારા અહંભાવ કે અમારા પોતાના અભિપ્રાયથી કથન કર્યું નથી." |१८ तए णं ते समणोवासया थेरेहिं भगवंतेहिं इमाइं एयारूवाइं वागरणाई वागरिया समाणा हट्ठ-तुट्ठा थेरे भगवंते वंदति णमंसंति,वंदित्ता णमंसित्ता पसिणाई पुच्छंति, पसिणाई पुच्छित्ता अट्ठाइं उवादियंति, उवादिएत्ता उट्ठाए उ?ति, उद्वित्ता थेरे भगवंते तिक्खुत्तो वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता थेराणं भगवंताणं
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy