SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧: ઉદ્દેશક-૪ _. [ ૧૧૧] કરવો તે નિયતિને આધીન નથી, તે પુરુષાર્થને આધીન છે. આ રીતે આ સૂત્રમાં પુરુષાર્થ અને નિયતિનો સમન્વય છે અર્થાતુ પુરુષાર્થથી કેટલાક કર્મમાં પરિવર્તન થાય છે અને તે પરિવર્તન અને પુરુષાર્થ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. પુદ્ગલસ્કંધ અને જીવની સૈકાલિક શાશ્વતતા : ८ एस णं भंते ! पोग्गले अतीतं अणंतं, सासयं समयं भुवीति वत्तव्वं લિયા ? हंता गोयमा ! एस णं पोग्गले अतीतं अणतं सासयं समयं भुवीति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુગલ-પરમાણુ અનંત, અતીત શાશ્વતકાલમાં હતા. તે પ્રમાણે કહી શકાય? ઉત્તર- હા, ગૌતમ ! આ પુદ્ગલ–પરમાણુ, અનંત, અતીત શાશ્વતકાલમાં હતા તે પ્રમાણે કહી શકાય. ९ एस णं भंते ! पोग्गले पडुप्पणं सासयं समयं भवईति वत्तव्वं सिया? हता गोयमा ! तं चेव उच्चारेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુદ્ગલ-પરમાણુ વર્તમાન કાલમાં શાશ્વત છે તે પ્રમાણે કહી શકાય? ઉત્તર- હા, ગૌતમ ! એ પ્રમાણે કહી શકાય. |१० एस णं भंते ! पोग्गले अणागयं अणंतं सासयं समयं भविस्सईति वत्तव्वं सिया? हंता गोयमा ! तं चेव उच्चारेयव्वं । एवं खंधेण वि तिण्णि आलावगा। एव जीवेण वि तिण्णि आलावगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ પુદ્ગલ-પરમાણુ અનંત, ભવિષ્યકાલમાં શાશ્વત રહેશે, તે પ્રમાણે કહી શકાય? ઉત્તર- હા, ગૌતમ ! એ પ્રમાણે કહી શકાય. આ જ પ્રમાણે સ્કંધની સાથે પણ ત્રિકાલ સંબંધી ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ. આ જ પ્રમાણે જીવની સાથે પણ ત્રણ આલાપકનું કથન કરવું જોઈએ.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy