SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-s: આદ્રીય . [ ૧૭ ] - अजोगरूवं इह संजयाणं, पावं तु पाणाण पसज्झ काउं । __ अबोहिए दोण्ह वि तं असाहु, वयंति जे यावि पडिस्सुणंति ॥ શબ્દાર્થ :- મનોહવું = અયોગ્ય રૂપ સજ્જ = જબરદસ્તી ૪ = કરીને પણ = પ્રાણીવધ કરવો પન્ન = પાપજનક છે. ભાવાર્થ:- (આર્તકમુનિએ બૌદ્ધ ભિક્ષુઓને પ્રત્યુત્તર આપ્યો કે) આપનો આ પૂર્વોક્ત સિદ્ધાંત, (સંયમીઓને માટે) અયોગ્ય છે. પ્રાણીઓની જબરદસ્તીથી હિંસા કરવી, તે પાપજનક છે. આપના સિદ્ધાંતનું જે મનુષ્ય કથન કરે છે કે સાંભળે છે, તે બંને (કથન અને શ્રવણ) તેને માટે અબોધિલાભનું કારણ છે અને ખરાબ છે. । उड्डे अहे य तिरियं दिसासु, विण्णाय लिंगं तस-थावराणं । भूयाभिसंकाए दुगुंछमाणे, वए करेज्जा व कुओ विहत्थी ॥ શબ્દાર્થ - વિજય = જાણીને લિi = લિંગ(લક્ષણ)ને પૂયમiાર = જીવ હિંસાની આશંકાથી માળે = ઘણા કરતો થકો ના = બોલે વજા = કાર્ય કરે છે = ક્યાંથી કિ = પણ દ = આ જિનશાસનમાં ત્નિ છે. ભાવાર્થ:- (આદ્રકનિ જૈન ધર્મના ગુણોનું કથન કરતા કહે છે કે) ઊંચી-નીચી અને તિરછી દિશાઓમાં ત્રણ અને સ્થાવર જીવોનાં અસ્તિત્વનાં હલન-ચલન આદિ ચિન્હોને જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરુષ હિંસાની ઘણા કરતો, વિચાર કરીને બોલે અથવા કાર્ય કરે, તો તેને પાપ-દોષ કેવી રીતે લાગે? ३२] न पुरिसे त्ति विण्णत्ति ण एवमत्थि, अणारिए से पुरिसे तहा हु । को संभवो पिण्णगपिडियाए. वाया वि एसा बुइया असच्चा ॥ શદાર્થ:-લિઇurત્તિ = વિજ્ઞપ્તિ-જ્ઞાન મારિ = અનાર્ય મળ્યા = અસત્ય. ભાવાર્થ - ખોળ પિંડમાં પુરુષ-બુદ્ધિ તો મૂર્ખને પણ થતી નથી. તેથી જે પુરુષ ખોળ પિંડમાં પુરુષબુદ્ધિ અથવા પુરુષમાં ખોળ પિંડની બુદ્ધિ રાખે છે, તે અનાર્ય છે. ખોળના પિંડમાં પુરુષ(માનવ)ની બુદ્ધિ કેવી રીતે સંભવે? તેથી આપના દ્વારા કહેવાયેલી આ વાણી પણ અસત્ય છે. ३३ । वायाभिओगेण जमावहेज्जा, णो तारिसं वायमुदाहरेज्जा । अट्ठाणमेयं वयणं गुणाणं, णो दिक्खिए बूयमुरालमेयं ।। શબ્દાર્થ :- વાયfમોr = વચન પ્રયોગથી ગં = જે આવના = જીવઘાત થાય વિવિહેણ = દીક્ષિત ૩૨ = સ્કૂલ-નિઃસાર પયં = આ વય = વચન ગુણT = ગુણોનું કાળું = સ્થાન નથી. ભાવાર્થ :- જે વચન પ્રયોગથી જીવોનો ઘાત થતો હોય તેવા વચન, વિવેકી પુરુષ કદાપિ ન બોલે, આ પ્રકારના વચનો ગુણોનું સ્થાન નથી, તેથી દીક્ષિત વ્યક્તિ એવા નિઃસાર વચન બોલે નહીં. १४ लद्धे अटे अहो एव तुब्भे, जीवाणुभागे सुविचिंतिए य । पुव्वं समुदं अवरं च पुढे, उलोइए पाणितले ट्ठिए वा ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy