SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧૨ આદિ અષ્ટાંગ નિમિત્ત આદિ શાસ્ત્રો ભણવાથી ભૂત અથવા ભવિષ્યની જાણકારી મનુષ્યોને હોય છે, તે કોઈ પણ પદાર્થની સૂચક હોય છે, સર્વશૂન્યતાવાદને માનવાથી આ વિટત થઈ શકતું નથી. શૂન્યતાવાદી કહે છે કે આ વિદ્યાઓ સત્ય નથી, અમે તો વિધાઓ ભણ્યા વિના જ લોકાલોકના પદાર્થોને જાણી લઈએ છીએ. આ કથન પણ મિથ્યા તેમજ પૂર્વાપર વિરુદ્ધ છે. ૩૫૫ પ્રત્યક્ષ દશ્યમાન વસ્તુને પણ સ્વપ્ન, ઈન્દ્રજાળ અથવા મૃગમરીચિકા(ઝાંઝવાના જળ) જેવી બતાવીને તેનો અત્યંતાભાવ ઘોષિત કરવો તે પણ યુક્તિ-પ્રમાણ વિરુદ્ધ છે. છલાવતાં ૬ જમ્મુ :- વૃત્તિકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. જેના છ આયતન–ઉપાદાનકારણ આશ્રવદ્વાર રૂપ છે અથવા શ્રોત્રાદિ ઈન્દ્રિય નોઈન્દ્રિય(મન) રૂપ છે, તે કર્મ ષડાયતનરૂપ છે. એકાન્ત ક્રિયાવાદ અને સમ્યક્ ક્રિયાવાદ : ११ શબ્દાર્થ :- • લોળ સમિત્ત્વ = પોતાના અભિપ્રાય(મત) અનુસાર લોકને જાણીને, તહા તહાર્ વમવધ્ધતિ = કર્માનુસાર ફળ પ્રાપ્ત થવાનું બતાવે છે, સયં ૩ ૩ ૨ તુવä = તેઓ એમ કહે છે કે દુઃખ આપણા કરવાથી થાય છે બીજાના કરવાથી થતું નથી, વિખ્તા પરળ પમોનાં આરંતુ પરંતુ તીર્થંકરોએ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ કહ્યો છે. = ते एवमक्खंति समिच्च लोगं, तहा तहा समणा माहणा य । सयंकडं णण्णकडं च दुक्खं, आहंसु विज्जाचरणं पमोक्खं ॥ ભાવાર્થ : – તે ક્રિયાવાદી શ્રમણો(શાક્ય ભિક્ષુઓ)અને માહણો(બ્રાહ્મણો) પોતપોતાના અભિપ્રાય અનુસાર લોકને જાણીને તે તે ક્રિયા અનુસાર ફળ પ્રાપ્તિ બતાવે છે. તેઓનું કથન છે કે દુઃખ અને સુખ ક્રિયાથી જ સ્વયંકૃત હોય છે, અન્યકૃત નહી. આ પ્રમાણે ક્રિયાથી મોક્ષ કહે છે પરંતુ તીર્થંકરોએ જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ કહ્યો છે. Jain Education International १२ ते चक्खु लोगंसीह णायगा उ, मग्गाणुसासंति हियं पयाणं । तहा तहा सासयमाहु लोए, जंसी पया माणव ! संपगाढा ॥ શબ્દાર્થ :-તે તો સિ ચવવુ E = આ લોકમાં તે તીર્થંકરો વગેરે નેત્ર સમાન છે, ગાયના ૩ = તેઓ નાયક છે, પયાળ હિય માણુલામંતિ = તેઓ પ્રજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, તET TET લોક્ સાલય માહુ = જેમ જેમ મિથ્યાત્વ વધે છે તેમ તેમ સંસાર મજબૂત થતો જાય છે તેમ તેઓ કહે છે, બંસી પયા સંપાōT = જેમાં પ્રાણી નિવાસ કરે છે, માળવ = હે માનવ ! ભાવાર્થ :- આ લોકમાં તીર્થંકર આદિ નેત્ર સમાન છે. તેઓ નાયક—ધર્મનેતા છે. તેઓ પ્રજાને માટે હિતકર જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગની શિક્ષા આપે છે. મિથ્યાત્વ આદિ કારણોથી સંસાર શાશ્વત(સુદઢ અથવા For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy