SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૯ ૩૧૩ | - लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एव माहिए । | રિયા સિવેગા, વૃદ્ધામાં ગતિ તથા II શબ્દાર્થ :- નામે જ પળા = મળેલા કામભોગોની ઈચ્છા ન કરે, પત્ર વિવેને મહિપ = એમ કરવાથી તે વિવેકશીલ કહેવાય છે. ભાવાર્થ :- સાધુ પ્રાપ્ત થતાં કામભોગોની અભિલાષા ન કરે, તેમ કરવાથી જ તે વિવેકી છે તેમ કહી શકાય. સાધુ આચાર્યો અથવા જ્ઞાનીઓની હંમેશાં નજીક રહીને આયોના ધર્મ, કર્તવ્ય અથવા મુમુક્ષુઓ દ્વારા આચરણીય જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ શીખે, તેનું આચરણ કરે. स सुस्सूसमाणो उवासेज्जा, सुप्पण्णं सुतवस्सियं । १२ वीरा जे अत्तपण्णेसी, धिइमंता जिइंदिया ॥ શબ્દાર્થ :- સુષvo સુતસિવું = પોતાના અને બીજાના સિદ્ધાંતોને જાણનારા ઉત્તમ તપસ્વી ગુરુની, સુસૂલનાળો ૩ વાળા = શુશ્રુષા કરતો સાધુ ઉપાસના કરે, કરોલી = રાગદ્વેષ રહિત પુરુષની જે કેવળજ્ઞાનરૂપ પ્રજ્ઞા છે, તેનું અન્વેષણ કરનારા છે, આત્મપ્રજ્ઞ છે, આત્માર્થી છે. ભાવાર્થ :- સ્વપર સમય-ધર્મ સિદ્ધાંતોના જ્ઞાતા સાધુ ઉત્તમ તપસ્વી ગુરુની સેવા-સુશ્રુષા કરતા તેઓની ઉપાસના કરે. જે સાધુ કર્મોને વિદારણ કરવામાં સમર્થ વીર છે, આત્માર્થી છે, આત્મપ્રજ્ઞાનું અન્વેષણ કરે છે; ધૃતિમાનું છે અને જિતેન્દ્રિય છે, તેઓ જ સુચારું આચરણ કરે છે. गिहे दीवमपासंता, पुरिसादाणिया णरा । ते वीरा बंधणुम्मुक्का, णावकंखंति जीवियं ॥ શબ્દાર્થ :- રીવાસંત = ગૃહવાસમાં જ્ઞાનનો લાભ ન જોનારા, પુલાવાળા ખરા = જે આદર્શ પુરુષ, મુમુક્ષુ પુરુષોને માટે આશ્રય લેવા યોગ્ય, વધyકુવા તે વીર = તે વીર પુરુષ બાહ્ય આત્યંતર, બંધનથી મુક્ત થઈ જાય છે, નલિયું ખાવતિ = અસંયમ જીવનની ઈચ્છા કરતા નથી. ३४ ભાવાર્થ :- ગુહવાસમાં શ્રુતજ્ઞાનરૂપી દીપકનો અથવા સર્વજ્ઞ કથિત ચારિત્રરૂપી દ્વીપનો અભાવ–અલાભ સમજીને જે મનુષ્ય પ્રવ્રયા ધારણ કરીને મુમુક્ષુ પુરુષો માટે આદર્શરૂપ કે આશ્રયભૂત(પુરુષાદાનીય) બની જાય છે, તેઓ વીર કર્મબંધનોથી વિમુક્ત થઈ જાય છે, તેઓ ક્યારેય અસંયમી જીવનની આકાંક્ષા કરતા નથી અથવા ઉત્તમ પુરુષ ગૃહસંસારમાં જ્ઞાનદીપનો અભાવ જુએ છે તે વીર પુરુષ બાહ્ય આવ્યેતર બંધનોથી મુક્ત થઈ પ્રવ્રજ્યા ધારણ કરે છે અને તેઓ ક્યારે ય અસંયમી જીવનની આકાંક્ષા કરતા નથી. __ अगिद्धे सद्द-फासेसु, आरंभेसु अणिस्सिए । सव्वेयं समयातीतं, जमेयं लवियं बहुं ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy