SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ] | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) | આઠમું અધ્યયન વીર્ય GogogogogogogogoGOGOGOGOGogogogogogogogoGOGOGOGOGOG વીર્યનું સ્વરૂપ અને પ્રકાર :- કુહા રેય સ્થાય, વરિય તિ પવુષ્યરૂ I किं णु वीरस्स वीरत्तं, केण वीरो त्ति वुच्चइ ॥ શબ્દાર્થ - રેવં વીરવં તિ પqવદ્ = આ જે વીર્ય કહેવામાં આવે છે, કુહા સુવાન તેને તીર્થકરોએ બે પ્રકારનું કહ્યું છે, વીરસ્ય વીરત્ત વિ = વીર પુરુષની વીરતા શું છે? પ વીર ત્તિ કુદવ = ક્યા કારણે તે વીર કહેવામાં આવે છે? ભાવાર્થ :- તીર્થકરોએ બે પ્રકારનું વીર્ય પ્રરૂપ્યું છે. પ્રશ્ન થાય છે કે વીરપુરુષનું વીરત્વ શું છે? અને તે કયા કારણે વીર કહેવાય છે? कम्ममेगे पवेदेति, अकम्मं वा वि सुव्वया । __एएहिं दोहिं ठाणेहिं, जेहिं दिस्संति मच्चिया ॥ શબ્દાર્થ –પ નં ૫તિ = એક તો કર્મને વીર્ય કહે છે, સુષ્ય = સુવતી, તીર્થકર, અર્બ્સ વા વિ = અકર્મને વીર્ય કહે છે, મન્વય = મૃત્યુલોકના જીવો, પહિં રોહિં હાર્દિ વિસ્ફતિ = આ બે સ્થાનમાં જોવા મળે છે. ભાવાર્થ :- (શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામી આદિને કહે છે) સુવતી તીર્થકરોએ એક તો કર્મ વીર્ય કહ્યું છે અને બીજું અકર્મવીર્ય કહ્યું છે. મૃત્યુલોકના પ્રાણી આ જ બે સ્થાનોમાં જોવામાં આવે છે. पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं । तब्भावादेसओ वा वि, बालं पंडियमेव वा ॥ શબ્દાર્થ :- પર્વ મેમરંતુ = તીર્થકરો પ્રમાદને કર્મ કહે છે, ત€ અખનીયં અવર - અપ્રમાદને અકર્મ કહે છે, તેહભાવાવ વા વિ= આ બન્નેની સત્તાથી જ, વાd વિવ વ = બાલવીર્ય અથવા પંડિતવીર્ય હોય છે. ३ पमायं का Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy