SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) કઠોર વાક્યો અથવા લાકડી આદિ દ્વારા પ્રહાર કે મારણાંતિક કષ્ટને સહન કરે અને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે સંયમમાં વિચરણ કરે. ६ શબ્દાર્થ :- - જળસમત્તે = પૂર્ણ બુદ્ધિમાન, ગર્= કષાયોને જીતે, સમયા ધમ્મ = સમતારૂપ ધર્મનો, વાદરે = ઉપદેશ કરે, સુહુમે ૩ = સંયમના વિષયમાં, અનૂસણ્ = અવિરાધક થઈને રહે. ૯૮ ભાવાર્થ :- પ્રજ્ઞામાં પરિપૂર્ણ એવા મુનિ સદા કષાયો પર વિજય પ્રાપ્ત કરે તથા સમતાધર્મનો ઉપદેશ આપે તેનો સ્વીકાર કરે, સંયમની કોઈ પ્રકારે વિરાધના ન કરે, તે માહણ–અહિંસકમુનિ ક્યારે ય ક્રોધ ન કરે, માન ન કરે. पण्णसमत्ते सया जए, समया धम्ममुदाहरे मुणी । सुमे उसया अलूसए, णो कुज्झे णो माणि माहणे ॥ ७ बहुजण णमणम्मि संवुडे, सव्वट्ठेहिं णरे अणिस्सिए । हरए व सया अणाविले, धम्मं पाउरकासि कासवं ॥ શબ્દાર્થ : - વહુનળળમળમિ = ઘણા મનુષ્યોથી નમસ્કાર કરવા યોગ્ય એવા સાધુ ધર્મમાં, સંવુડે = - સાવધાન રહેનાર, નરે = સાધક મનુષ્ય, સવ્વ}હિં = સર્વ પદાર્થોમાંથી, અબિસ્કિટ્ = મમતાને હટાવીને, હરણ્ વ = તળાવની જેમ, અળવિલે-નિર્મળ રહેતો થકો, સવં = કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીના, પાડરાસિ = પ્રગટ કરે. Jain Education International ભાવાર્થ : – અનેક લોકો દ્વારા નમસ્કૃત–વંદનીય એવા સાધુધર્મમાં સાવધાન રહેનાર મુનિ સમસ્ત પદાર્થો કે ઈન્દ્રિય વિષયોમાં આસક્ત ન થતાં, અપ્રતિબદ્ધ થઈ સરોવરની જેમ હંમેશાં અનાવિલ–નિર્મળ રહી, કાશ્યપગોત્રીય ભગવાન મહાવીરના ધર્મને પ્રગટ કરે. बहवे पाणा पुढो सिया, पत्तेयं समयं समीहिया । जे मोणपयं उवट्ठिए, विरइं तत्थमकासि पंडिए ॥ શબ્દાર્થ :- સમય = સમભાવથી, સમીહિયા = જોઈને, મોળવયં = સંયમમાં, દૃશ્ ઉપસ્થિત, તત્ત્વ = તે પ્રાણીઓના ઘાતથી, વિરડ્ = વિરતિ, અાપ્તિ = કરે. ભાવાર્થ :- આ જગતમાં ઘણાં જુદા જુદા પ્રાણીઓ રહેલા છે, તે પ્રત્યેક પ્રાણીને સમભાવથી જોતાં સંયમમાં સ્થિત પંડિત સાધક પ્રાણીઓની હિંસાથી વિરત રહે. વિવેચન : આ પાંચ ગાથામાં સાધુ માટે સમતા ધર્મનું પાલન અને સમતા ધર્મનો ઉપદેશ આપવાનો નિર્દેશ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy