SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૨ઃ ઉદ્દેશક-૩ ૧૨૧ | બીજું અધ્યયનઃ ત્રીજો ઉદ્દેશક ઉપાશ્રય એષણા વિવેક:| १ से य णो सुलभे फासुए उंछे अहेसणिज्जे, णो य खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तं जहा- छायणओ लेवणओ संथार-दुवार पिहणओ पिंडवाएसणाओ । से यभिक्खू चरियारए ठाणरए णिसीहियारए सेज्जा-संथार-पिंडवाएसणारए, संतिभिक्खुणो एवमक्खाइणो उज्जुया णियागपडिवण्णा अमायं कुव्वमाणा वियाहिया। संतेगइया पाहुडिया उक्खित्तपुव्वा भवइ, एवं णिक्खित्तपुव्वा भवइ, परिभाइयपुव्वा भवइ, परिभुत्तपुव्वा भवइ, परिछवियपुव्वा भवइ, एवं वियागरेमाणे समियाए वियागरेइ ? हंता भवइ । શબ્દાર્થ :- = તે સાધુ નો સુત્રએ = સુલભ નથી પશુ = પ્રાસુક છે = લીપવાદિ દોષોથી રહિત દે જે – એષણીય નો મુદ્દે = શુદ્ધ નથી દિં = આ દોષોથી પદર્દ = પાપકર્મોના ઉપાદાનથી બનાવેલ છાયા = છત બનાવવાથી તે વળી = છાણ આદિના લેપનથી સંથા-કુવાદિઓ = સંસ્મારક ભૂમિને સમ કરવી અને દરવાજા, જાળી, બારણા વગેરે બનાવવા fઉડવાસણો = પિંડપારૈષણાની દૃષ્ટિથી શુદ્ધ ઉપાશ્રય મળવો મુશ્કેલ છે વરિયા૨૬ = નવ કલ્પ વિહારની ચર્યામાં લીન છે ટર = કાયોત્સર્ગાદિ કરવામાં રત સહિયારણ = સ્વાધ્યાય કરવામાં રત છે સેક્સ-સંથાર = શય્યા-સ્થાન, સંસ્તારક–પાટ, પાટલા ઉપડવાસા ૨૫ = આહાર પાણીની શુદ્ધ ગવેષણામાં રત છે ૩જુલા = સરળ હોય છે બિયાપડિવUM = સંયમ અને મોક્ષથી પ્રતિપન્ન હોય છે સમયે બૂમાબT = માયા નહિ કરનાર વિવાદિયા = કહેલા છે. gિuપુષ્યા ભવ = સંગ્રહરૂપ રાખ્યા હોય વિલુપુષ્યા ભવ= અમારા માટે બનાવીને રાખ્યા હોય રિબાપુષ્પા મવડું = ભાગ કરી લીધા હોય પરિભુત્તપુષ્પા મવડું = ઉપયોગ કરી લીધો હોય વિપુષ્યા ભવ = સદાને માટે છોડી દીધા હોય કે દાનમાં આપી દીધા હોય વિયાના = કહેતા સમિયા વિયારે = સમ્યક કહે છે. ભાવાર્થ - નિગ્રંથ મુનિઓને નિર્દોષ અને એષણીય ઉપાશ્રય મળવો અત્યંત કઠિન છે. નિમ્નોક્ત દોષોના કારણે મકાનો શુદ્ધ હોતા નથી, જેમ કે- ગૃહસ્થો સાધુ માટે કોઈ સ્થાનમાં છત કરાવે; લીપે, બેસવાનો કે સૂવાનો ઓટલો બનાવે; દરવાજા, જાળી, બારણા વગેરે બનાવે, ક્યાંક શય્યાતર ગૃહસ્થો સાધુને માટે આહાર-પાણી બનાવે. ઉપરોક્ત દોષોથી રહિત ઉપાશ્રય મળી જાય, તોપણ સાધુની આવશ્યક ક્રિયાઓને યોગ્ય ઉપાશ્રય મળવો દુર્લભ હોય છે, કારણ કે કેટલાક સાધુ સંચરણશીલ હોય, કેટલાક કાયોત્સર્ગ કરનાર હોય, કેટલાક સ્વાધ્યાયમાં લીન હોય તથા કેટલાક શય્યા સંસ્તારક તેમજ આહાર-પાણીની શુદ્ધ ગવેષણા કરનાર હોય છે. આ ક્રિયાઓને યોગ્ય ઉપાશ્રય પણ મળવો વિશેષ મુશ્કેલ છે. આ રીતે સંયમ અર્થાત્ મોક્ષ માર્ગની સાધના કરનાર શ્રમણ સરળ તેમજ નિષ્કપટી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy