SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ जाणसालाओ वा सुहाकम्मताणि वा दब्भकम्मंताणि वा बद्धकम्मंताणि वा वक्कयकम्मंताणि वा वणकम्मंताणि वा इंगालकम्मंताणि वा कटुकम्मंता सुसाणकम्मंताणि वा सुण्णागारकम्मंताणि वा गिरिकम्मंताणि वा कंदरकम्मताणि वा संतिकम्मंताणि वा सेलोवट्ठाणकम्मंताणि वा भवणगिहाणि वा । जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहिं ओवयमाणेहिं ओवयइ, अयमाउसो ! अभिक्कंतकिरिया यावि भवइ । ૧૧૪ = શબ્દાર્થ:અહિં = ગૃહસ્થોએ આIRIરૂં = ઘર ઘેડ્વારૂં મવંતિ = ઉપાશ્રય બનાવે છે માણ્ડબપિ = લુહારશાળા આયતળષિ = ધર્મશાળા વેવલાખિ = દેવમંદિર સમાપ્તિ = સભા ભવન પવાખિ = પરબો પખિયનિહાખિ = દુકાનો પખિયલાતાો = ગોદામો-વખારો નાળશિહાખિ = યાનગૃહ, એક કે બે વાહન રાખવાની જગ્યા વાહનઘર બાળસાલાઓ = યાન શાળા, અનેક વાહનો રાખવાની વિશાળ જગ્યા સુહાëતાખિ = ચૂનાના કારખાના મન્મતાખિ = દર્ભશાળા-ઘાસમાંથી વસ્તુ બનાવવામાં આવતી હોય તે જગ્યાએ વર્માંતાખિ = ચર્માલયો-ચામડાની વસ્તુ બનાવવામાં આવતી હોય, તે જગ્યા વચëતાપિ = જ્યાં વૃક્ષોની છાલથી વસ્ત્રાદિ તૈયાર કરાય ફેંચાત જન્મતાષિ કોલસાના કારખાના દુમંતાખિ = લાકડાના કારખાના—લાતીઓ સુલાળનંતાખિ = સ્મશાન કે ત્યાં કરવામાં આવેલા ઘરો સુજારી મંતાપિ = શૂન્ય ગૃહો શિરિમંતાગિ = પર્વત ઉપર બનાવવામાં આવેલા ઘરો વર જન્મતાનિ = પર્વતની ગુફામાં બનાવેલા ઘરો અંતિમંતણિ = શાંતિકર્મ માટે બનેલા ઘરોમાં સેલોવકાળમાંંતાળિ = પાષાણ મંડપ મવશિષાખિ = આ પ્રકારના ભવન કે ગૃહ, તલઘર-ભૂમિગૃહ તેહિં ગોવવમાળેર્જિં = અન્ય શ્રમણાદિ કે ગૃહસ્થે ઉપયોગ કરી લીધો હોય તે સ્થાનોમાં ઓવયંતિ = સાધુ રહે તો ગભિતિિરયા = અભિક્રાંત ક્રિયા. ભાવાર્થ:- આ સંસારમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ઘાળુ કે ભક્તિવંત ગૃહમાલિક યાવત્ નોકર-નોકરાણીઓ રહેતા હોય છે. તેઓ સાધુઓના આચાર કે વ્યવહારને સારી રીતે જાણતા નથી, પરંતુ તેઓ દાન આપવાની પોતાની શ્રદ્ધા, પ્રતીતિ તેમજ અભિરુચિથી સમુચ્ચય રીતે અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, ગરીબો અને ભિખારીઓ આદિના લક્ષ્યથી વિશાળ મકાન બનાવે છે, જેમ કે– લુહારશાળા, ધર્મશાળા કે દેવાલય, સભાઓ, પરબો, નાની દુકાનો, વિશાળ દુકાનો અથવા ગોદામો, એક, બે રથાદિને રાખવાની જગ્યાઓ, અનેક રથાદિને રાખવાની વિશાળ જગ્યાઓ, ચૂનાના કારખાના; દર્ભ, ચર્મ, વલ્કલ(વૃક્ષની છાલ)ના કારખાના, કોલસાના કારખાના, લાકડાના કારખાના અથવા લાતીઓ, સ્મશાનમાં બનેલા ઘરો, શૂન્યઘરો, પહાડ પર બનેલા ઘરો, પર્વતની ગુફામાં બનેલા આવાસો, શાંતિગૃહ, પાષાણમંડપ, તથા ભૂમિગૃહ વગેરે તૈયાર કરાયેલા સ્થાનો. આ પ્રકારના કોઈ પણ સ્થાનોમાં અન્ય શ્રમણ બ્રાહ્મણ આદિ આવીને રહી ગયા હોય અર્થાત્ તે મકાનો કોઈના ઉપયોગમાં આવી ગયા હોય, ત્યાર પછી તે સ્થાનમાં નિગ્રંથ સાધુ રહે તો તેઓને અભિક્રાંત ક્રિયા લાગે છે. વિવેચનઃ Jain Education International પ્રસ્તુત સૂત્રમાં સ્થાન સંબંધી ત્રીજા પ્રકારની અભિક્રાંત ક્રિયાનું કથન છે. ગૃહસ્થો દ્વારા જે ધર્મશાળા આદિ સાર્વજનિક સ્થાનો નિર્માણ કરવામાં આવે, જે સ્થાન સંન્યાસીઓ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy