SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧: ઉદ્દેશક-૮ | | ૫ | મyખજૂથ = ઉત્પન્ન થયા પત્થ પાપ ગાથા = તેમાં જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે પત્થ પણ એવુ = તેમાં જીવો વૃદ્ધિ પામતા હોય છે પત્થ પાળા જવુતા = તેમાંથી જીવો ચ્યવી ગયા નહોય પલ્થ પાપા અપરિપયા = જીવો શસ્ત્ર પરિણત થયા નથી પત્થ પણ અવિસ્થા = તેમાંથી જીવો પૂર્ણપણે નાશ પામ્યા નથી. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ત્યાં જૂના અથાણા, તલ વગેરેનો ખોળ, જૂનું ઘી અને તેના નીચેનું કીટ ઇત્યાદિ જૂના પદાર્થો છે, જેમાં(રસ) જીવોની ઉત્પત્તિ થઈ ગઈ છે, જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે, જીવોની વૃદ્ધિ થઈ રહી છે, જીવોનો નાશ થયો નથી, જીવો શસ્ત્રથી પરિણત થયા નથી તેમજ જીવો પૂર્ણપણે નાશ પામ્યા નથી, તો સાધુ તેને અપ્રાસુક, અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. |१० से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाउच्छुमेरग वा अककरेलुय वा कसेरुग वा सिंघाडग वा पूइआलुग वा, अण्णयर वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ - ૩૬ઠ્ઠમે શેરડીના ટુકડા, ગડેરી અંતર્થ = અંકકારેલા જાતની વનસ્પતિ = કસે– પાણીમાં થતી વનસ્પતિ હિંયા = શીંગોડા પૂજ્ઞાનુi = પૂતિ આલુક–વનસ્પતિ વિશેષ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં શેરડીના ટુકડા, અંકકારેલા, કસેરુ, શિંગોડા તેમજ પૂતિઆલુક નામની વનસ્પતિ વિશેષ અથવા આ પ્રકારની અન્ય પણ લીલી વનસ્પતિ છે, જે શસ્ત્રથી પરિણત નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. |११ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाउप्पलं वा उप्पलणालं वा भिसं वा भिसमुणालं वा पोक्खलं वा पोक्खलथिभगं वा; अण्णयर वा तहप्पगार जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ - ૩પન્ન = ઉત્પલ-કમળ, સૂર્યવિકાસી કમળ ૩ખૂનખત્ત = કમળની દાંડીfમi = કમળનો કિંદfમસમુખાનં = કમળકંદની ઉપરના તંતુ પોન્ન = કમળનું કેશર પોરઉર્જાથમi = કમળનો કંદ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં સૂર્ય વિકાસી કમળ, કમળની દાંડી, કમળ કંદનું મૂળ, ઉપરના તંતુ, પાકેશર, પદ્મકંદ તથા આવા પ્રકારના બીજા કંદ કાચા છે, શસ્ત્ર પરિણત થયા નથી, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. १२ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाअग्गबीयाणि वा मूलबीयाणि वा खंधबीयाणि वा पोरबीयाणि वा अग्गजायाणि वा मूलजायाणि वा खंधजायाणि वा पोरजायाणि वा णण्णत्थ तक्कलिमत्थएण वा तक्कलिसीसेण वा णालिएरिमत्थएण वा खजूरिमत्थएण वा तालमत्थएण वा; अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy