SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ શિથિલતા હોય, સમાચારીમાં ભિન્નતા હોય તો તે અસમનોજ્ઞ જૈન શ્રમણોની સાથે પરાણે લેવડદેવડ ન કરતાં વિશેષ પરિસ્થિતિવશ, વિશેષ ગુરુ આજ્ઞાથી આહારાદિની આપ લે કરે. II અધ્યયન-૮/ર સંપૂર્ણ | do આઠમું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક કddજી મધ્યમવયમાં નિગ્રંથ સાધના :| १ मज्झिमेणवयसा विएगेसंबुज्झमाणा समुट्ठिया,सोच्चावई मेहावी पडियाण णिसामिया । समियाए धम्मे आरिएहिं पवेइए । ते अणवकंखमाणा, अणइवाएमाणा, अपरिग्गहमाणा, णो परिग्गहावंति सव्वावंति च णं लोगंसि, णिहाय दंडं पाणेहिं पावं कम्मं अकुव्वमाणे एस महं अगंथे वियाहिए । ओए जुइमस्स खेयण्णे, उववायं चयणं च णच्चा। શબ્દાર્થ - મfમે = મધ્યમ, વયવિત્ર અવસ્થામાં, સંgફામ = બોધને પ્રાપ્ત થઈને, સમુફિયા = ધર્માચરણ માટે ઉધત થાય છે, વ = વચનોને, મેદાવી = મેધાવી–બુદ્ધિમાન પુરુષ, પડિયા = પંડિત અર્થાત્ તીર્થકર ભગવાનના, સમય = સમભાવથી, તે તેઓ, અવવના = કામભોગોની ઈચ્છા નહિ કરતાં તથા, અવજ્ઞાપના = પ્રાણીઓની હિંસા નહિ કરતાં અને, અરિદમા = પરિગ્રહ નહિ રાખતાં, નો પરિહાર્વતિ = કોઈપણ પ્રકારની મમતા ન કરતાં, પોતાના શરીર પર પણ મમત્વ ન કરનાર, પરિગ્રહ રહિત હોય છે, સવ્વાતિ = સંપૂર્ણ, fપદય = છોડીને, મgષ્યમા = નહિ કરતાં, પન્ન = આ પુરુષ, મહું = મહાન, સાથે- નિગ્રંથ, પરિગ્રહ રહિત, ગ્રંથિ રહિત, મોણ = રાગદ્વેષ રહિત, ફનસ = સંયમ પાલનમાં નિપુણ. ભાવાર્થ :- કોઈ વ્યક્તિ મધ્યમવયમાં પણ બોધિને પ્રાપ્ત કરીને મુનિધર્મમાં દીક્ષિત થવા માટે ઉધત થાય છે. તીર્થકર તથા શ્રુતજ્ઞાની આદિ પંડિતોના હિતાહિત–વિવેકપ્રેરિત વચનો સાંભળીને, તેમજ હૃદયમાં ધારણ કરીને, મેધાવી સાધક વિશ્વાસ, શ્રદ્ધા કરે છે. તીર્થકરોએ શ્રુતચારિત્રરૂપ આ શ્રેષ્ઠ સંયમમાર્ગ આત્મકલ્યાણ માટે કહ્યો છે. તે શ્રદ્ધા પ્રાપ્ત સાધક કામભોગોની આકાંક્ષા રાખતા નથી, પ્રાણીઓની હિંસા કરતા નથી અને પરિગ્રહ પણ રાખતા નથી, તે નિગ્રંથમુનિ સમગ્ર લોકમાં અપરિગ્રહવાન હોય છે. પ્રાણીઓને પરિતાપકારી એવી હિંસાનો ત્યાગ કરીને જે જરા માત્ર પણ મમત્વ ભાવ રાખતા નથી, પાપકર્મ કરતા નથી, તેને જ મહાન ગ્રંથ વિમુક્ત નિગ્રંથ કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy