SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાથેય જ્યારે ઉપાશ્રયમાં રહે છે, ત્યારે તેના પર મમત્વ ભાવ હાતા નથી. આપણને સસારીને ભૌતિક પદાર્થ ઉપર મમત્વ ભાવ હોય છે. સાધુનુ જીવન સાધનામાં પસાર કરેલુ છે, તેથી તેમના મરણ બાદ “જય જય નંદા, જય જય ભદ્રા”ના નાદ થાય છે, અને તેમના દેહુ ચંદનથી ખળાય છે. • Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય સમાજ અને શિષ્યાને પાઠક–ભણાવનાર ઉપાધ્યાય ભગવત છે. ખરબચડા લાકડાને પોલિસ કરીએ તે તે સરસ લીસુ ખની જાય છે. માટીમાંથી મહા માનવ અનાવનાર ઉપાધ્યાય ભગવાત છે. વૃક્ષને ઉપરથી તાપ પડે છે, પણ નીચે શીતળતા હાય છે. એથી જ કેરી પાકે છે. ઉપાધ્યાય ભગવંતા કદાચ બહારથી ગરમ થાય તે પણ અંદરથી શીત હાય છે. ઉપાધ્યાયના વણુ લીલા છે. લીલા રંગની જેમ ઉપાધ્યાયનું હૃદય જ્ઞાનથી લીલુછમ રહે છે. સ્વાધ્યાયમાં જેનું મન લીન ખની જાય છે, તેવા ઉપાધ્યાય જગતમાં માનરૂપ છે. ૧૪૬ For Private And Personal Use Only
SR No.008730
Book TitlePathey
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherPrakashchandra Vijapurwala
Publication Year1976
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy