SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનના અરુણાય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ દૂધપાકના તપેલામાં પડેલા ચમચા આખાપરિવારને દૂધપાક આપે છે, પરંતુ તેને કેાઈ સ્વાદ મળ્યા હોય તેમ પૂછશેા તે તે ના પાડશે. તેમ આપણે ઉપાશ્રયમાં ચમચાના જેવા બનવાનું નથી પરંતુ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવાની છે. ધ્યાનથી ધ્યેય પ્રાપ્ત થાય છે. આત્મા સસારમાં રહીને મેાક્ષનુ ધ્યેય રાખે તેા માક્ષ મળે, વિના ધ્યેયની સાધના કેવી રીતે સિદ્ધ થાય ? પરમાત્મા પાસે આપણે એક ભવની યાચના કરી હતી કે ભગવાન એક ભવ આપ. ત્યાં જીવનને ધર્મશાળા અનાવીશ, ધર્મધ્યાન કરીશ. પરંતુ આપણે અહીં આવીને તે ભૂલી જઈ એ છીએ. જીવનને ધર્મશાળા બનાવવાને અલે ખંગલા બનાવ્યેા. શરીરને હું પરોપકારમાં અર્પણુ કરીશ એમ કહ્યું હતું અને અહીં આવીને શરીરને વિષમ કષાયનું, અનીતિનું કારખાનું અનાવી દીધું. અર્જુનને જેમ પક્ષીની આંખની કીકી જ દેખાણી હતી તેમ આપણને શું દેખાવું જોઈ એ ? મેનિશાન કમ પર લગાડવાનું છે. સાધુ જગતથી નિરપેક્ષ છે. જાતને જોઈ ને ચાલે તે સાધુ, જગતને જોઈ ને ચાલે તે સાધુ નહીં.... For Private And Personal Use Only સંસારના કાર્યમાં પ્રમાદ ન આવે, ધર્મોના કામાં જ પ્રમાદ આવે છે. ધન પ્રાપ્ત કરવા માટે દુકાન પર
SR No.008720
Book TitleJivan No Arunoday Part 4
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1979
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy