SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરુદય ચાર, (૨) દર્શનાચાર, (૩) ચરિત્ર, આચાર, (૪) તપાચાર, અને (૫) વીર્યાચાર. આચાર્ય શાસનને દોરનાર છે. જ્ઞાનાચારમાં પ્રબળ હોય. તીર્થકરે અને ગણધરની ગેરહાજરીમાં આચાર્યો શાસન ચલાવે છે. જેમ સૂર્યથી અંધકાર ચાલ્યા જાય છે તેમ આચાર્ય થી અજ્ઞાનતાને અંધકાર ચાલ્યા જાય છે. ૧૦૧ ગ્રંથ ન્યાયના લખ્યા છે છતાં એમને આચાર્ય બનાવ્યા ન હતા. પાંચે આચારે બરાબર હોય તેમને આચાર્ય બનાવવામાં આવતા. છેડા આચાર્યોથી સંઘમાં જપ જળવાઈ રહે છે. જૈનેતરની શંકાનું સમાધાન આચાર્ય કરાવી આપે છે. સાગરનંદની જ્ઞાનપ્રતિભા અદભુત હતી. વિદ્વાનની કદર વિદ્વાન જ કરી શકે છે. - જ્ઞાન, વિદ્યા અને સાધના સમર્થ વિદ્વાનથી જ ભણી શકાય છે. બાર વર્ષ ગ૭માં રહે (દર્શન), બાર વર્ષ સમાજમાં કામ કરે (પરદશન), બાર વર્ષ દુનિયાની ભાષાઓ જાણી શકે (વિવિધ દશન), પછી જ તેમને આચાર્યની પદવી આપવામાં આવે છે. For Private And Personal Use Only
SR No.008720
Book TitleJivan No Arunoday Part 4
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1979
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy